Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિદોષ ઉપાય - દર શનિવારે આ ઉપાય કરવાથી દૂર થશે શનિ દોષ

Webdunia
શનિવાર, 10 જૂન 2023 (08:58 IST)
શનિદોષથી પીડિત જાતકોએ ભગવાન શિવ, સૂર્ય, હનુમાનજીની આરાધના કરવી જોઈએ. ભગવાન શિવ, સૂર્ય અને હનુમાનની આરાધના કરવાથી શનિ દેવ પ્રસન્ન થાય છે અને શનિની પીડા શાંત થઈ જાય છે.
 
શનિ દોષ નિવારણ માટે નિત્ય ભગવાન શિવના પંચાક્ષર મંત્ર 'ૐ નમ: શિવાય'નો જપ કરવો જોઈએ અને મહામૃત્યુંજય મંત્ર ‘‘ૐ ત્રયમ્‍બકં યજામહે । સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ । ઉર્વારૂકમિવ બન્‍ધનામ્ । મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્ ।। કરવો જોઈએ.
 
આ ઉપરાંત સૂર્ય નારાયણના 'ૐ ઘૃણિ સૂર્યાય નમ: મંત્રનો જાપ અને 'આદિત્ય હૃદય સ્તોત્ર'નો સવારે પાઠ કરવો જોઈએ.
 
હનુમાનજી બનાવે બગડેલા કામ : શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે અને મંગળવારે મહાવીર હનુમાનજીની આરાધના કરો. 'ૐ હનુમતે નમ"' મંત્રનો જાપ કરવો જોઈએ. નિત્ય 'હનુમાન ચાલીસા' અને 'સુંદરકાંડ' નો પાઠ કરવાથી અશુભ સમયમાં અશુભ પ્રભાવોમાં ચોક્કસ કમી જોવા મળે છે.

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments