Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભક્તિ એટલે શુ ?

Webdunia
ગુરુવાર, 9 એપ્રિલ 2015 (15:25 IST)
જ્યારે ભક્તિ અન્નમાં પ્રવેશે  તો પ્રસાદ બને છે
જ્યારે ભૂખમાં પ્રવેશે તો તેને ઉપવાસ કહે છે
જ્યારે એ પાણીમાં 
પ્રવેશે તો તેને પંચામૃત કહે છે
જ્યારે તે પ્રવાસ પર નીકળે તો તેને તીર્થયાત્રા કહે છે
જ્યારે ભક્તિ સંગીતમાં પ્રવેશે તો તેને ભજન-કીર્તન કહે છે
જ્યારે તે લોકસંગીતમાં ઘુસે તો તેને લોકગીત કહે છે
જ્યારે ભક્તિ ઘરમાં 
પ્રવેશે છે તો  ઘર મંદિર બને છે
જ્યારે ભક્તિ કાર્યમાં ઉતરે તો તેને સેવા કહે છે
જ્યારે ભક્તિ માનવીમાં ઘુસે ત્યારે માણસાઈનું સર્જન થાય 

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

Show comments