Webdunia - Bharat's app for daily news and videos

Install App

જલારામ વાણી - વીરપુર જાઉ જલારામને મનાઉ

જલારામ વાણી
Webdunia
ગુરુવાર, 11 નવેમ્બર 2021 (00:28 IST)
વીરપુર જાઉ જલારામને મનાઉ 
સેવા પૂજા લઈને ચરણોમાં ઘરાવુ 
 
બાપા સત્સંગ કરવા સાધુ આવતા 
આવી આંગણીયામા અહલેખ જગાવતા 
કરતો સએવા તુ તમામ, લેતો મુખે રામ નામ 
જગમા તારો જય જય ગાવ... વિરપુર 
 
બાપા જોડી ધોકો જગમાં પુજાય છે 
એને ધૂપ ધજા શ્રીફળ ઘરાય છે 
દેતો દુખીયાને વિશ્રામ, એવા જલા તારા કામ 
તારો મહીમા હુ શુ ગાવ.. વિરપુર 
 
બાપા સાધુડાને સોંપી તે કામીની 
ભક્તિ ઉજાળી તે અમર ધામની 
મનમા ઉપયો નહી સંતાપ, તારે અલખનો પરતાપ 
તને અંતરથી વધવુ .. વિરપુર 
 
બાપા આરે કળયુગમાં વેલા આવજો 
આવી માનવને સત્ય સમજાવજો 
નથી માનવને વિશ્વાસ, નથી સ્મરણ શ્વાસોશ્વાસ 
કલ્યાણ અરજ લઈને આવુ.. વિરપુર 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દહી કે છાશ, ગરમીની ઋતુમાં આરોગ્ય માટે શું ખાવું લાભકારી ?

Deemak Control Hacks - ભેજવાળો ઉનાળો આવે તે પહેલા કરો આ 5 કામ, નહીં તો ઉધઈ તમારા ફર્નિચરને કચરા કરી નાખશે

બાળ વાર્તા: ઉંદર અને સિંહ

Gujarati Recipe- ડુંગળીની ચટણી

Air Cooler Tips: કૂલરમાંથી આવશે ઠંડી હવા, ફક્ત કપડાનો ઉપયોગ કરીને આ વાયરલ ઉપાય અજમાવો

વધુ જુઓ..

નવીનતમ

April Masik Shivratri 2025: શનિવારે માસિક શિવરાત્રીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મંત્ર

Masik Shivratri Upay: જો બગડી ગઈ છે આર્થિક સ્થિતિ, તો માસિક શિવરાત્રી પર કરો આ નાનું કામ

Shukra Pradosh Vrat 2025: શુક્ર પ્રદોષ વ્રતના દિવસે ઘરે લાવો આ એક વસ્તુ, સદા ભરેલી રહેશે તિજોરી

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

આગળનો લેખ
Show comments