Festival Posters

Tulsi Pujan Diwas- તુલસી પૂજા દિવસ ક્યારે ઉજવવામાં આવશે? જાણો તુલસી પૂજાનું મહત્વ અને નિયમો

Webdunia
બુધવાર, 24 ડિસેમ્બર 2025 (05:04 IST)
Tulsi Pujan Diwas- હિન્દુ ધર્મમાં તુલસીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તેથી, આ પવિત્ર છોડને ઘરોમાં રોપવામાં આવે છે અને ધાર્મિક વિધિઓ સાથે પૂજા કરવામાં આવે છે. ઘણા લોકો તેમના દિવસની શરૂઆત તુલસીને જળ અર્પણ કરીને અને દીવો પ્રગટાવીને કરે છે. દર વર્ષે તુલસી પૂજા દિવસ ઉજવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ આ વર્ષે 25મી ડિસેમ્બરે તુલસી પૂજાનો દિવસ ઉજવવામાં આવશે.

તુલસી પૂજન દિવસ
1. સવારે ઉઠ્યા પછી સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો.
2. આ પછી તુલસી માતાને જળ ચઢાવો.
3. હવે તેના પર સિંદૂર લગાવો અને લાલ કે ગુલાબી ફૂલ ચઢાવો.
4. આ પછી તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવો.
5. તુલસી સ્તોત્રનો જાપ કરવાથી પણ ફાયદો થાય છે.
6. ત્યારપછી તમારે તુલસી માને મીઠાઈ અને ફળ અર્પણ કરવા જોઈએ.
7. માતા તુલસીના આશીર્વાદ તરીકે તમારે તુલસીના બીજની માળા પહેરવી જોઈએ.
 
તુલસી પૂજાનું મહત્વ
તુલસીના છોડને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. સનાતન ધર્મમાં તુલસીની પૂજા માટે એક દિવસ અલગ રાખવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Breakfast Special Idli- પરફેક્ટ ઈડલી બનાવવાની સરળ રીત

સુગરી અને વાંદરાની વાર્તા

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં થયા ફેરફાર - હવે અરજી કરતાની સાથે જ પેરેન્ટ્સને WhatsApp પર મળશે અપડેટ

વધુ જુઓ..

નવીનતમ

Amalaki Ekadashi 2026: આમલકી અગિયારસ ક્યારે છે ? જાણો તેનુ મહત્વ,પારણ ટાઈમ અને વ્રત કથા

જલારામ બાપા પુણ્યતિથિ

Jalaram Bapa- શ્રી જલારામ બાપાનું જીવન ચરિત્ર

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

આગળનો લેખ
Show comments