Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mangalwar Upay- રોજગાર જોઈએ તો મંગળવારે અજમાવો આ 3 ખાસ ઉપાય

Webdunia
મંગળવાર, 15 માર્ચ 2022 (00:07 IST)
નોકરી- રોજગારની શોધમાં છો અને દરેક બાજુથી નિરાશ થઈ રહ્યા છો તો આ મંગળવારે અજમાવો આ 3 ઉપાય 
 
પહેલો ઉપાય - તમે બેરોજગાર છો કે વ્યાપાર નહી ચાલી રહ્યુ છે તો તમે મંદિરમાં બેસીને 11 મંગળવારે સુંદરકાંડ પાઠ કરો. આ પાઠ શરૂ કરવા માટે હનુમાન જયંતીનો દિવસ અતિ ઉત્તમ રહેશે. 
 
બીજો ઉપાય- જો તમે નોકરી મેળવા ઈચ્છો તો નોકરી ઈંટરવ્યૂહ માટે જાઓ તો ખિસ્સામાં લાલ રૂમાલ કે કોઈ લાલ કપડા રાખો પણ આ કપડા કે રૂમાલ બજરંગબલીના ચરણોમાં રાખેલુ હોવુ જોઈએ. 
 
ત્રીજો ઉપાય- દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને હનુમાનજીના મંદિર જાઓ. હોઈ શકે તો પાંચ શનિવાર કે મંગળવારે હનુમાનજીને ચોલા ચઢાવો. હનુમાનજીને પાન ખૂબ પસંદ છે તેથી 11 મંગળવારે તેમને પાન અને આખી સોપારી જુદી ચઢાવો.   
 

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments