Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાર્યમાં અવરોધ કે દૂર્ભાગ્યને દૂર કરવા અપનાવો આ ઉપાય

Webdunia
શુક્રવાર, 13 મે 2016 (00:20 IST)
કામમાં આવતી મુશ્કેલી અને દુર્ભાગ્યને દૂર કરવા માટે જ્યોતિષમાં અનેક ઉપાય બતાવ્યા છે. આ ઉપાય જુદી જુદી વસ્તુઓથી કરવામાં આવે છે. તેમા કુંડળીના ગ્રહ દોષોની શાંતિ હોય છે. 
 
આ વસ્તુઓમાં કાળા તલનો પણ સમાવેશ છે. 
 
અહી જાણો  કાળા તલના કેટલાક ઉપાય જેનાથી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.  
 
કાળા તલનું દાન કરો. તેનાથી રાહુ-કેતુ અને શનિનો ખરાબ પ્રભાવ સમાપ્ત થઈ જાય છે. કાલસર્પ યોગ સાઢેસાતી ઢૈય્યા, પિતૃ દોષ વગેરેમાં પણ આ ઉપાય કરી શકાય છે. 
 
એક લોટામાં શુદ્ધ પાણી ભરો અને તેમા કાળા તલ નાખી દો. હવે આ પાણીને શિવલિગ પર ૐ નમ: શિવાય મંત્ર જાપ કરતા ચઢાવો. જળની પાતળી ધાર કરીને ચઢાવો ને મંત્રનો જાપ કરતા રહો. પાણી ચઢાવ્યા પછી ફૂલ અને બિલ્વ પત્ર ચઢાવો. આ ઉપાયથી શુભ ફળ પ્રાપ્ત થવાની શક્યતા વધી જાય છે. 
 
કુંડળીમાં શનિ દોષ હોય કે શનિની સાઢેસાતી કે ઢૈય્યા ચાલી રહી હોય તો કોઈ પવિત્ર નદીમાં દર શનિવારે કાળા તલ પ્રવાહિત કરવા જોઈએ. આ ઉપાયથી શનિના દોષોની શાંતિ થાય છે.  

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments