rashifal-2026

આ રીતે આપવુ સૂર્ય દેવતાને અર્ધ્ય આ નિયમોની સાથે આપો સૂર્યને અર્ધ્ય

Webdunia
રવિવાર, 9 મે 2021 (16:10 IST)
સૂર્યને જળ અર્પિત કરવાના નિયમ છે. તેના માટે નિયમોના પાલન કરતા જ સૂર્યને અર્ધ્ય આપવાથી આરોગ્યની સાથે સુખ-સમૃદ્ધિ પણ મળે છે. તેના માટે તમને સવાર જલ્દી ઉઠવુ જોઈએ. 
 
જ્યારે સૂર્ય ઉદય થાય તેના એક કલાક પછી સુધી તમે પણ સ્નાન કરી સૂર્યને અર્ધ્ય આપવા માટે જાવ. સૂર્યને જળ આપવાથી પહેલા જળમાં ચપટી રોળી કે લાલ ચંદન મિક્સ કરો અને લાલ ફૂલની સાથે જળ 
 
આપો. ફકત જળથી ક્યારે પણ સૂર્યને જળ ન આપવું. આ વાતની કાળજી રાખો કે જે સૂર્યને તમે જળ આપી રહ્યા છો તે નાળીમાં વહીને ન જાય. તેથી સાફ અને મોટી જગ્યા પર સૂર્યને જળ આપો. 
 
સૂર્યને જળ આપતા સમયે મોઢુ પૂર્વ દિશાની તરફ હોવો જોઈએ. જો ક્યારે આવુ હોય કે સૂર્ય ન જોવાય તો તે દિશાની તરફ મોઢું કરીને જ જળ અર્ધ્ય આપો. 
 
આ મંત્રોના જાપથી સૂર્ય અર્ધ્યના સમયે સારું રહે છે. 
 
તમસો મા જ્યોતિગર્મય મૃત્યોર્મામૃતં ગમય 
હંસો ભગ્વાઝ્છુચિરૂપ: અપ્રતિરૂપ: 
વિશ્વરૂપં ઘૃણિન જાતવેદસં હિરણ્ય્મ જ્યોતીરૂપ તપંતમ 
સહસ્ત્રર્શ્મિ શતધા વર્તમાન: પુર: પ્રજાનામુદત્યેષ સૂર્ય :
ૐ  નમો ભગ્વતે શ્રીસુઉર્યાયાદિત્યાક્ષિતેજસે હો વાહિનિ વાહિનિ સ્વાહેતિ 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

International Women’s Day 2026- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે છે? જાણો આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે.

Women's Day 2026: માસિક ધર્મના દુખાવાને "નોર્મલ" કહીને અવગણશો નહિ, કેટલું જોખમી છે? જાણી લો .

વેજીટેબલ ઉપમા થોડી મિનિટોમાં તૈયાર થઈ જશે, સવાર માટે એક પરફેક્ટ હેલ્ધી રેસીપી

ભૂલથી પણ ન કરશો આ 4 લોકોની મદદ ન કરો, જાણો ચાણક્ય નીતિની ચેતવણી

10 દિવસ માટે ખાંડ એકદમ છોડી દેવાથી શું થાય છે ? જાણો ખાંડ છોડવાના ફાયદા

વધુ જુઓ..

નવીનતમ

શ્રી ગણેશ સંકટનાશમ સ્તોત્ર - પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ (સાંભળો વીડિયો) -

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થી નાં આ ઉપાય બનાવી દેશે બધા બગડતા કામ, જીવણનાં બધા અવરોધો થશે દૂર

Aaj nu panchang - આજનુ પંચાગ- 6 માર્ચ

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

આગળનો લેખ
Show comments