Webdunia - Bharat's app for daily news and videos
Install App
✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Surya Grahan- ગ્રહણ પર શુ કરવુ શુ નહી ?
Webdunia
મંગળવાર, 25 ઑક્ટોબર 2022 (09:24 IST)
શાસ્ત્રો મુજબ કેટલાક કામ આ દરમિયાન કરવા ખૂબ લાભકારી રહે છે. આ દરમિયાન શુભ કાર્ય ન કરવુ પણ કેટલાક એવા કામ જે તમને લાભ જરૂર અપાવશે.
શુ કરવુ જોઈએ
1. આ સમય દરમિયાન મંત્ર જાપ અને ગુરૂ મંત્ર લેવો શાસ્ત્રો મુજબ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે.
2. ગ્રહણનો સમય મેડિટેશન માટે પણ અતિ ઉત્તમ માનવામાં આવે છે.
3. ગ્રહણ દરમિયાન ગુરૂ, બ્રાહ્મણ અને પંડિતોને દાન દક્ષિણા આપવાથી સારુ ફળ મળે છે.
4. જો તમે તમારા બાળકોના અભ્યાસની શરૂઆત કરવા માંગો છો તો આ દિવસ શુભ રહે છે.
5. અભ્યાસ-લેખન સાથે જોડાયેલ નવુ કામ શરૂ કરવુ જેવુ કે પુસ્તક લખવુ, સંગીત, નૃત્ય કે ચિત્રકળાની શરૂઆત માટે ઉત્તમ સમય છે. 5th image
ગ્રહણ દરમિયાન ન કરશો આ 5 ભૂલ
ગ્રહણ દરમિયાન અમુક વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ નહી તો તેની ખરાબ અસર પડે છે.
1. ગ્રહણના સમય દરમિયાન ભોજન ન કરવુ. કારણ કે એ દરમિયાન ઘરમાં મુકેલો ખાવા પીવાનો પદાર્થ ઉપયોગ લાયક હોતો નથી.
2. સૂતક અને ગ્રહણ સમયમાં ખોટુ બોલવુ કે ખરાબ વિચારો મનમાં લાવવા નહી
3. ગ્રહણ સમયમાં મન અને બુદ્ધિ પર પડનારા ખરાબ પ્રભાવથી બચવા જાપ ધ્યાન કરવુ
4. ગ્રહણ દરમિયાન વ્યક્તિએ મૂર્તિને સ્પર્શ, નખ કાપવા કે વાળ કાપવા જેવા કામ ન કરવા
5. આ દરમિયાન બાળકો, ગર્ભવતી મહિલાઓ અને રોગીઓએ ખોરાક ખાવાથી કે દવા લેવાથી કોઈ દોષ લાગતો નથી.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
આગામી ૨૫મી ઓક્ટોબરના રોજ થનારું ખંડગ્રાસ સૂર્યગ્રહણ નિહાળી શકાશે
Sharad Purnima 2022: શરદ પૂર્ણિમા પર ચાંદની રોશનીમાં રાખેલી ખીર ગ્રહણ કરવી, આ દિવસે આ રીતે કરવુ વ્રત અને પૂજા
Nirjala Ekadashi 2022: નિર્જલા એકાદશી વ્રતના સમયે લાગે ખૂબ વધારે તરસ તો આ રીતે ગ્રહણ કરી શકો છો પાણી
Chandra Grahan 2022: વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ આ રાશિના જાતકોને કરિયરમાં લાવશે પ્રગતિ, શું તમને પણ થશે ફાયદો?
Chandra Grahan 2022 વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ વરિયાણ અને પરિઘ યોગમાં થશે, આ 3 રાશિઓને થશે ઘણો ફાયદો
વધુ જુઓ..
જરૂર વાંચો
Leftover Rice Cutlet- વધેલા ભાતમાંથી બનાવેલ કટલેટ
ઉનાળામાં કયા સમયે લીંબુ પાણી પીવું જોઈએ, તમને થશે ઘણા ફાયદા
દહીં ડુંગળીની સેન્ડવિચ બનાવીને ખાવ, બાળકો ભૂલી જશે ચીઝ મેયોનીઝનો સ્વાદ, જાણો રેસીપી
Gujarati Recipe- સરગવાનું શાક
મેથી દાળ રેસીપી
વધુ જુઓ..
નવીનતમ
12 Name of hanuman: હનુમાનજીના આ 12 નામોનો જાપ કરવાથી મુશ્કેલીઓમાંથી મળશે મુક્તિ અને માનસિક શાંતિ
Hanuman Jayanti 2025 Wishes & Quotes - હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ
Hanuman jayanti કેવી રીતે ઉજવશો, જાણો નિયમ અને પૂજા વિધિ
Mahavir Jayanti Wishes & Quotes 2025: ચાલો મળીને અહિંસા અને સત્યના રસ્તે આગળ વધીએ, તેમના સિદ્ધાંતોને જીવનમાં ભરીએ
મહાવીર જયંતિનો ઈતિહાસ - 5 નહી સાંભળેલા રહસ્ય
આગળનો લેખ
આગામી ૨૫મી ઓક્ટોબરના રોજ થનારું ખંડગ્રાસ સૂર્યગ્રહણ નિહાળી શકાશે
Show comments