Festival Posters

Shattila Ekadashi- એકાદશીના દિવસે ન કરવું આ કામ-

Webdunia
શુક્રવાર, 28 જાન્યુઆરી 2022 (09:00 IST)
અગિયારસનુ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. ધર્મ ગ્રંથોમાં એકાદશીને બધી તિથિયોમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને કર્વામાં આવેલ જપ-તપ દાન વગેરેનુ ખૂબ જ મહત્વ છે. ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશજી માં ભગવાન વિષ્ણુજીને જગતનો પાલનહાર અર્થાત પાલન કરનાર માનવામાં આવે છે અને એકાદશી એ વિષ્ણુ ભગવાનની પ્રિય તિથિ છે. તેથી આ દિવસે કેટલીક વિશેષ વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ જેથી હરિની કૃપા પ્રાપ્ત થઈ શકે


એકાદશીના દિવસે ન કરો આ કામ-
1. કાંસાના વાસણમાં ભોજન કરવું
2. માંસનો સેવન
3. દાળનું સેવન કરવું
4. મધનું સેવન કરવું
5. વ્યક્તિએ બીજાનો ખોરાક ન લેવો જોઈએ.
6. વ્રતના દિવસે જુગાર ન રમવો જોઈએ.
7. આ વ્રતમાં મીઠું, તેલ અને ખોરાકનું સેવન વર્જિત માનવામાં આવે છે.
8. એકાદશીના દિવસે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ.
9. એકાદશીના દિવસે સોપારી, દાતણ કરવી, બીજાની ટીકા અને નિંદા ન કરવી જોઈએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

શિયાળામાં રોજ પીવો ગાજરનો રસ, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહિ ફરકે

વધુ જુઓ..

નવીનતમ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

માર્ગશીર્ષ મહિનામાં રવિવારે સૂર્યદેવની આ રીતે કરો ઉપાસના, મળશે સમૃદ્ધિ અને પ્રગતિ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments