Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shani Amavasya 2022: આજે શનિ અમાવસ્યા,જાણો શનિ અમાવસ્યાનુ મહત્વ, શુભ મુહુર્ત અને શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય

Webdunia
શનિવાર, 30 એપ્રિલ 2022 (09:19 IST)
શનિવારે આવતી અમાવસ્યા શનિ અમાવસ્યા અથવા શનિશ્ચરી અમાવસ્યા તરીકે ઓળખાય છે. આ વખતે શનિ અમાવસ્યા 30 એપ્રિલે આવી રહી છે. આ સાથે આ દિવસે આંશિક સૂર્યગ્રહણને કારણે આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે. આ દિવસે શનિદેવની પૂજા કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત જે લોકો સાડે સાતી કે ઢૈયાથી પીડિત છે, તેઓ ઉપાય કરીને શનિદેવને પ્રસન્ન કરી શકે છે. ચાલો જાણીએ શનિના દોષોથી મુક્તિ મેળવવા માટે કયા ઉપાયો કરવા જોઈએ

શનિ અમાવસ્યા 2022નુ શુભ મુહુર્ત  
વૈશાખ અમાવસ્યા 30મી એપ્રિલ 2022, શનિવારે છે. વૈશાખ અમાવસ્યા 30મી એપ્રિલે બપોરે 12:59 કલાકે શરૂ થશે અને 1લી મેના રોજ બપોરે 1:59 કલાકે સમાપ્ત થશે. તેથી, 30 એપ્રિલના રોજ સાંજે શનિદેવની પૂજા કરવામાં આવશે. 
 
શનિ અમાવસ્યાનુ મહત્વ 
 
શાસ્ત્રોમાં અમાસની તિથિને પિતરોન એ સમર્પિત માનવામાં આવે છે. અમાસ તિથિને પિતરો સાથે જોડાયેલ કોઈપણ કામ કરવા માટે શુભ માનવામાં આવે છે. સાથે જ આ દિવસે પૂજા પાઠ, સ્નાન, દાન વગેરેનુ પણ વિશેષ મહત્વ બતાવ્યુ છે. 
 
 
શનિદેવને આ રીતે કરો પ્રસન્ન 


સંબંધિત સમાચાર

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments