Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રાવણના અંતિમ સોમવારે કરો આ એક કામ દરેક મનોકામના પૂરી થશે

Webdunia
રવિવાર, 2 સપ્ટેમ્બર 2018 (00:25 IST)
શ્રાવણનો માસ પૂરુ થવા વાળું છે. તો આવો તમને જણાવી કે આ વખતે આખરે સોમવારે શિવજીને શું ચઢાવવાથી દરેક મનોકામના પૂરી થશે. 
જો તમે બધા કામ કરી લીધા પછી પણ તમારી મનોકામના પૂરી નહી થઈ રહી છે તો આ એક કામ જરૂર કરો. 
 
શ્રાવણના અંતિમ સોમવારની રાત્રે ગાયનો કાચું દૂધ જે સવા પાવ હોવું જોઈ ન તેનાથી વધારે ન તેનાથી ઓછું . તેને શિવલિંગ પર ચઢાવો. 
 
તે સાથે તમારી જે પણ મનોકામના છે તેનો સંકલ્પ લઈ લેવો. શિવજી તમારી મનોકામના પૂર્ણ કરશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Kiss Day History & Significance કિસ ડે શા માટે ઉજવવામાં આવે છે? તેનો ઇતિહાસ અને મહત્વ જાણો

Periods blood stains removing- બેડશીટ પર પીરિયડ્સ બ્લ્ડના ડાઘા દૂર કરવાના ટીપ્સ

Back Pain - ફક્ત એક નુસ્ખાથી કમરનો દુખાવો અને સ્લિપ ડિસ્કને કરો દૂર

વેલેન્ટાઈન વીક દરમિયાન તમારા પાર્ટનરને પ્રેમ વ્યક્ત કરતી વખતે આ ભૂલો ન કરો, તેનાથી બ્રેકઅપ થઈ શકે છે

Valentine Special- રેડ વેલ્વેટ પેનકેક

વધુ જુઓ..

નવીનતમ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

Ravidas Jayanti : સંત રવિવાસની જન્મજયંતિ પર વાંચો તેમના અણમોલ વિચારો, જે શીખવાડે છે જીવન જીવવાની રીત કળા

Magh Purnima 2025: પિતૃ દોષથી મુક્તિ મેળવવા માંગતા હોય તો માઘ પૂર્ણિમાના દિવસે કરો આ ઉપાયો, પૂર્વજો થશે પ્રસન્ન

માઘ પૂર્ણિમાના દિવસે આ 2 રાશિઓનું ખુલી જશે ભાગ્ય ખુલશે, તૈયાર થઈ જાઓ - તમારું બદલવાનું છે તમારું નસીબ

Magh Purnima 2025: માઘ પૂર્ણિમા પર આ વસ્તુઓ દાન કરવાથી મળે છે પુણ્યફળ

આગળનો લેખ
Show comments