Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિવારે કરો આ 4 વિશેષ ઉપાય ચમકી જશે તમારુ નસીબ

Webdunia
શનિવાર, 19 સપ્ટેમ્બર 2020 (08:25 IST)
આજે અમે આપને માટે લાવ્યા છે શનિવારે કરવામાં આવતા કેટલાક અસરકારક ઉપાયો વિશે માહિતી..  એવુ માનવામાં આવે છે કે શનિદેવની અશુભ દ્રષ્ટિથી વ્યક્તિના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવે છે અને અંતર્દશા બધી રાશિઓ પર ચાલતી રહે છે  જેના સારા અનેે  ખરાબ બંને પરિણામ જોવા મળે છે.  જો કોઈ ગ્રહની મહાદશાથી સૌથી વધુ ભય લાગે છે તો તે છે શનિની મહાદશા. જેના કારણે અનેક લોકો પરેશાન થઈ જાય છે કે છેવટે શુ કરવામાં આવે. પણ તેનાથી પણ વધુ મુશ્કેલનો સમય હોય છે તેમને માટે જે લોકોની કુંડળીમાં શનિ ગ્રહ ખરાબ સ્થાન પર સ્થાપિત થાય. આવામાં વ્યક્તિને જીવનભર પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.  તેમની પરેશાનીઓનો હલ કરીને ઉપાય જ્યોતિષમાં બતાવ્યા છે. આવો જાણીએ.. 
 
1. અપાર વિદ્યા અને બુદ્ધિની પ્રપતિ માટે શનિવારની રાત્રે રક્ત ચંદનથી દાડમની કલમથી ૐ હ્વી ને ભોજપત્ર પર લખીને રોજ પૂજા કરવી જોઈએ 
 
 
2. શનિવારના દિવસે કાળા કૂતરા, કાળી ગાયને રોટલી અને કાળી ચકલીને દાણા નાખવા જોઈએ. તેનાથી વ્ય્કતિના જીવનના બધા અવરોધ દૂર થઈ જાય છે. 
 
3. શનિવારે તેલથી બનેલા પદાર્થ ભિખાને ખવડાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. 
 
4. શનિવારના દિવસે પોતાની લંબાઈ જેટલો લાલ દોરો માપી લો. ત્યારબાદ વડનુ એક પાન તોડીને તેને સ્વચ્છ પાણીથી ધોઈને લૂંછી લો અને પાન પર તમારો માપેલો રેશમી દોરો લપેટી લો.  ત્યારબાદ પાનને વહેતા જળમાં પ્રવાહિત કરી દો. આ ઉપાય તમે કોઈ પણ શનિવારે સારા મુહૂર્ત અને ચોઘડિયામાં કરી શકો છો. આ ઉપાયથી બધા અવરોધ દૂર થશે અને તમારુ ભાગ્ય ચમકી જશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Birthday wishes for friend- જન્મદિવસ ની શુભકામના મિત્ર

Google Image Search- ગૂગલ ઇમેજ સર્ચ ફક્ત ડ્રેસ શોધવા માટે બનાવવામાં આવ્યું હતું, તમે કદાચ તેની પાછળની રસપ્રદ વાર્તા નહીં જાણતા હોવ.

1 કલાકની અંદર શુગરને ડાઉન કરે છે આ પાન, ડાયાબીટીસનાં દર્દી ઘરમાં સહેલાઈથી ઉગાડી શકે છે આ છોડ

Child Story- મહેનત વાર્તા - સફળતા સખત મહેનતથી મળે છે

Paneer Thecha પનીર ઠેચા રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

Jai Adhya Shakti - જય આદ્યા શક્તિ આરતી (જુઓ વીડિયો)

Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

આગળનો લેખ
Show comments