Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાત્રે સૂતી વખતે માથા પાસે ક્યારેય ન મુકવો આ સામાન

Webdunia
મંગળવાર, 13 ડિસેમ્બર 2016 (17:33 IST)
શયનકક્ષનો જ્યોતિષ અને ધાર્મિક શાસ્ત્રોમાં એક ખાસ સ્થાન  મળેલ  છે. કાલ પુરૂષ મુજબ બેડરૂમને કુંડળીના બારમા ભાવથી જોવાય છે. જ્યોતિષશાસ્ત્રમાં બારમા ભાવને નુકશાન, શૈય્યા સુખ, અનૈતિક સંબંધ અને રોગ સાથે  જોડીને જોવાયું છે. 
રાત્રે સૂતી વખતે માથાની પાસે કેટલીક વસ્તુઓ મૂકવાથી આરોગ્ય, ધન અને સાંસારિક સુખ પર નકારાત્મક પ્રભાવ પડે છે. આવો જાણીએ કયાં કારણથી બેડરૂમમાં સૂતા સમયે આ વસ્તુઓ ન  મૂકવી જોઈએ. 
 
* પાણીને માથા પર મૂકીને ન સૂવૂ જોઈએ એનાથી ચંદ્રમા પીડીત થાય છે અને માણસને મનોરોગ જેવી સમસ્યાઓ ઉભી થાય છે. 
 
* માથા પાસે પર્સ મૂકીને ન ઉંઘવું જોઈએ એનાથી બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ વધે છે. 
 

* સોના-ચાંદીના ઘરેણા માથા પાસે મૂકીને ન ઉંઘવું. એનાથી ભાગ્ય નબળું થાય છે. 
 
* લોખંડ સિવાય કોઈ બીજી ધાતુની ચાવી રાખવાથી ચોરીની શકયતા વધી જાય છે. 
* જૂતા-ચપ્પલ મૂકવાથી ખરાબ સ્વપન આવે છે.   
 
* નેલ કટર , બ્લેડ , કાતર વગેરે માથા પાસે મૂકીને ન સૂવૂં. એનાથી પુરૂષાર્થમાં કમી આવે છે અને પૌરૂષ શક્તિનો નાશ થાય છે. 
 

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments