Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુરૂવારે કરો આ પાંચ ઉપાય ગુરુના દોષ થશે દૂર

ગુરૂવારે કરો આ પાંચ ઉપાય ગુરુના દોષ થશે દૂર
Webdunia
જો કુંડળીમાં ગુરૂ ગ્રહ બૃહસ્પતિથી સંબંધિત કોઈ દોષ હોય તો તેની શાંતિ માટે ગુરૂવારે ખાસ પૂજા કરાય છે.  બૃહસ્પતિ દેવતાઓના ગુરૂ પણ છે. ગુરૂ વૈવાહિક જીવન અને ભાગ્યના કારક ગ્રહ છે. 
 
1. ગુરૂવારે ગુરૂ ગ્રહના નિમિત્ત વ્રત રાખો. જેમા પીળા વસ્ત્ર પહેરો અને મીઠા વગરનું ભોજન કરો. પીળા વસ્ત્ર પહેરો ભોજનમાં પીળા રંગના ભોજન સામગ્રી જેમ કે બેસનના  લાડુ , કેરી, કેળા વગેરે શામેલ  કરો. 
 
2. ગુરૂ બૃહસ્પતિની પ્રતિમા કે ફોટોને પીળા વસ્ત્ર પર બેસાડો. એના પછી મત્રોચ્ચારથી પૂજા કરો.   પૂજામાં કેસરિયા, ચંદન, પીળા ચોખા, પીળા ફૂલ અને નૈવૈદ્યમાં પીળા  પકવાન કે ફળ અર્પણ કરો. આરતી કરો. 
 
3. ગુરૂ મંત્રના જાપ કરો. - મંત્ર -ૐ બૃ બૃહસ્પતયે નમ: મંત્ર જાપની સંખ્યા ઓછામાં ઓછા 108 હોવી જોઈએ. 
 
4. ગુરૂ સાથે  સંકળાયેલી વસ્તુઓનું  દાન કરો. પીળી વસ્તુઓ જેમ કે સોના , હળદર , ચણાની દાળ , કેરી (ફળ) વગેરે. 
 
5. શિવજીને બેસનના લાડુના ભોગ લગાડો. 
 
આ ઉપાયોથી ધન ,સંપતિ , લગ્ન સંબંધી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

Gudi Padwa 2025: હિંદુ નવવર્ષ ને ગુડી પડવા કેમ કહે છે ? ઘરના આંગણમાં કેમ બાંધવામાં આવે છે ગુડી ? જાણો ગુડીની પૂજા વિધિ

Chaitra Navratri 2025 - ચૈત્રી નવરાત્રિનું મહત્વ અને તેની દંતકથા

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

આગળનો લેખ
Show comments