rashifal-2026

પૂજા કરતાં સમયે તમે તો નથી કરતાં આવી ભૂલ

Webdunia
ગુરુવાર, 21 ફેબ્રુઆરી 2019 (00:04 IST)
પ્રાચીનકાળથી જ માણસ ઈશ્વરને  પ્રસન્ન કરવા માટે અને તમારી ઈચ્છાઓને પૂર્તિ કરવા માટે દેવી-દેવતાઓનો પૂજન કરે છે. આમ તો ભાવથી શ્રદ્ધાપૂર્વક જેવો પણ પૂજન કરાય દેવી-દેવતાઓને સ્વીકાર થાય છે. પણ ત એ શુભ ફળ નહી મળતા જે થવું જોઈએ. પોતે વિચાર કરો કે પૂજા કરતાં સમયે તમે તો નથી કરતાં આવી ભૂલ. જો પૂજા કરતાં સમયે તમે થોડી વાતોનો ધ્યાન રાખશો તો ગરીબી ક્યારે પણ તમારા દ્વ્રારે નથી આવશે. 
* દરરોજ સવારે પંચદેવ પૂજન (સૂર્ય ,ગણેશ  ,દુર્ગા શિવ અને વિષ્ણુ)  કરો. આથી ઘરમાં લક્ષ્મીનો આગમન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
 
* ભગવાનને પુષ્પ હાથની જ્ગ્યાએ કોઈ પવિત્ર પાત્રમાં રાખીને ચઢાવો. 
 
* ઘરના પૂજા ઘરમાં સવારે અને સાંજે એક દીપક ઘીનો અને એક દીપક તેલનો પ્રગટાવો. યાદ રહે કે ક્યારે પણ દીપકને દીપકથી પ્રજ્વલ્લિત નહી કરવું. આથી શરીરમાં રોગોનો સંચાર થાય છે. 
 
*ગંગાજળ માત્ર તાંબાના પાત્રમાં રાખવું શુભ રહે છે.બીજા  કોઈ પણ ધાતુમાં રાખવાથી તે અશુદ્ધ થઈ જાય છે. 
 
* સમયે-સમયે પર મંદિરમાં દાન-દક્ષિણા કરતા રહેવું જોઈએ . 
 
*પૂજા કરતા સમયે તમારો મુખ પૂર્વ કે ઉત્તર દિશાની તરફ રાખો. આમ તો ભગવાનની પૂજા કરવાનો કોઈ પણ સમય શુભ હોય છે. પણ સવારે 6 થી 8 વાગ્યાના વછ્ચે પૂજા જરૂર કરો. 
 
* તાંબાના પાત્રમાં ચંદન ના રાખો. તેથી એ અશુદ્ધ થઈ જાય છે. ચાંદીના પાત્રમાં ચંદન રાખવાથી તે પૂર્ણ રૂપથી શીતળતા આપે છે.       

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મધમાં એક વસ્તુ મિક્સ કરીને ખાશો તો દૂર થઈ જશે ખાંસી-ગળાની ખરાશ, અને વજન ઘટાડવામાં પણ અસરકારક

Chocolate Cupcakes થી ક્રિસમસને બનાવો ખાસ, જાણો રેસિપી

Christmas Special Recipe- ઘરે બનાવો બોર્બોન ચોકલેટ બ્રાઉનીઝ ઝડપથી તૈયાર કરો

National Consumer Day: ગ્રાહક તરીકે હું ક્યાં ફરિયાદ કરી શકું? જો કોઈ ઉત્પાદન ખામીયુક્ત નીકળે, તો આ કરો.

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

વધુ જુઓ..

નવીનતમ

Vishnu Chalisa: ગુરૂવારે વિષ્ણુ ચાલીસાનો કરો પાઠ, શ્રી હરિ બધી મનોકામનાઓની કરશે પૂર્તિ

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

Merry Christmas Wishes 2025: કેક જેવી મીઠાશવાળા શબ્દોમાં આપો નાતાલની શુભેચ્છા

Veer Bal Diwas 2025 date: વીર બાલ દિવસ 2025 માં ક્યારે છે, વીર બાલ દિવસ કેમ ઉજવાય છે, શુ છે સાહિબજાદાની શહીદીનો ઈતિહાસ

Christmas- નાતાલ વિશે આટલી વાતો જાણો છો ?

આગળનો લેખ
Show comments