Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 નવેમ્બર સુધી ન કરવું આ કામ, લાગી રહ્યું છે પંચક, આ 5 કામ કરવાથી બચવું

Webdunia
મંગળવાર, 31 ઑક્ટોબર 2017 (12:26 IST)
ધનિષ્ઠાનો ઉતરાર્ધ, શતભિષા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ અને રેવતી આ 5 નક્ષત્રને પંચક કહે છે. પંચક્નો અર્થ જ પાંચનો સમૂહ છે. સરળ શબ્દોમાં આ જ રીતે સમજી શકાય છે જે જ્યાર સુધી કુંભ અને મીનમાં ચંદ્રમા રહે છે ત્યારસુધીનો સમય પંચક કહેવાય છે. તેને ક્યાંક્યાં પર ઘનિષ્ઠા પંચક નામથી પણ ઓળખાય છે. પંચકમાં પાંચ કાર્ય કરવાથી સર્વથા વર્જિત ગણાય છે. 
તેમાં દક્ષિણ દિશાની યાત્રા 
ઈધણ એકત્ર કરવું 
શવનો અંતિમ સંસ્કાર 
ઘરની ધાબાનો નિર્માણ 
ખાટલા બનવાના શુભ નહી ગણાય છે. 
 
તમને જણાવી દે કે 12 જુલાઈ થી 17 જુલાઈ 2017 સુધી પંચક લાગી રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ નક્ષત્ર સમયમાં તેમાંથી કોઈ પણ કાર્ય કરવા પર અને ઉપરોક્ત કાર્યને પાંચ વાર ફરીથી કરવું પડી શકે છે. પંચકમાં કર્જ ઉતારવું, દાન આપવું, પૂજા પાઠ કરવું પણ સારું નહી ગણાય છે. 
webdunia gujarati ના બધા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે  subscribeનો લાલ બટન દબાવો અને 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

Happy Ram Navami 2025 Wishes in Gujarati - રામ નવમીની શુભેચ્છા

Navratri Day 8: મહાગૌરી માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો

Bhandara Bhojan- ભંડારામાં ભોજન ન ખાવું જોઈએ, જાણો કારણ

Ram Navami 2025- સુખ અને સૌભાગ્ય વધારવા માટે રામનવમીના દિવસે શું કરવું અને કઈ વસ્તુઓ ટાળવી? જાણો..

Navratri Havan- નવરાત્રી માં ગાયના છાણથી હવન શા માટે કરવામાં આવે છે? મહત્વ જાણો

આગળનો લેખ
Show comments