Biodata Maker

Do you know - શિવલિંગ પર 24 કલાક પાણી કેમ ટપકતું રહે છે ?

Webdunia
ગુરુવાર, 31 ઑગસ્ટ 2017 (14:20 IST)
હિન્દુ ધર્મમાં શિવલિંગ અને તેના પર જળ ચઢાવવાનું વિશેષ મહત્વ છે.  શ્રાવણના મહિનમાં તો શિવ ભક્ત ભોલેનાથની કૃપા પ્રાપ્ત કરવા માટે પાણી ચઢાવવામાં આવે છે. 
 
અનેક મંદિરોમાં શિવલિંગ પર કળશ પણ લાગેલો હોય છે જેમાંથી સતત 24 કલાક જળના ટીપા પડતા રહે છે. ઘણા ઓછા લોકોને તેના પાછળના તર્ક વિશે ખબર હશે. આવો જાણીએ શિવલિંગ પર લાગેલ કળશ અને તેમાથી સતત પડનારા પાણીના ટીપાના રહસ્ય વિશે.. 
 
પૌરાણિક કથાઓ મુજબ સમુદ્ર મંથનના સમયે જે હલાહલ વિષ નીકળ્યુ. તેને ભગવાન શિવે પોતાના કંઠમાં સમાહિત કરી આ સુષ્ટિની રક્ષા કરી.  વિષપાન પછી શિવજી નીલકંઠના નામે ઓળખાવા લાગ્યા. 
 
માન્યતા છે કે વિષનો પ્રભાવ ઓછો કરવા માટે જ શિવલિંગ પર જળ ચઢાવવામાં આવે છે.  શિવપુરાણ મુજબ ભોલેનાથ પોતે જ જળ છે. તેથી જળથી જ તેમનો અભિષેક કરવાથી ઉત્તમ ફળ મળે છે. 
 
હવે પ્રશ્ન એ છે કે કળશ દ્વારા શિવલિંગ પર સતત જળના ટીપા કેમ ટપકાવવામાં આવે છે.  જેનુ એક કારણ એ છે કે તેનાથી વાતાવરણમાં રહેલ નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે.  જેવી કે સમુદ્ર મંથન દરમિયાન શિવે વિષપાન કર્યુ હતુ. તેનાથી તેમનુ મસ્તક ગરમ થઈ ગયુ. 
 
દેવતાઓએ તેમને શાંત કરવા માટે પાણી નાખ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે અહી મસ્તક ગરમ થવાનો અર્થ નકારાત્મક પ્રભાવ અને ભાવને જળ ચઢાવીને શાંત કરવાના છે. 
 
વૈજ્ઞાનિક અભ્યાસનુ માનીએ તો બધા જ્યોતિર્લિંગ પર સૌથી વધુ રેડિએશન જોવા મળે છે. એક શિવલિંગ પર ન્યૂક્લિયર રિએક્ટર્સની જેમ રેડિયો એક્ટિવ એનર્જીથી ભરેલુ હોય છે. 
 
એ જ કારણ છે કે આ પ્રલયકારી ઉર્જાને શાંત રાખવા માટે જ શિવલિંગ પર સતત જળ ચઢાવવામાં આવે છે.  એવુ પણ કહેવામાં આવે છે કે તાંબાના કળશથી નીકળેલ જળ શિવલિંગ સાથે મળીને ઔષધિના રૂપમાં પણ કારગર હોય છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

સોજી ચિલ્લા બનાવવાની એક સરળ રેસીપી, જેમાં દહીં ઉમેરવાથી તમને એક સ્વાદિષ્ટ સ્વાદ મળશે જે તમને આંગળીઓ ચાટવા માટે મજબુર કરી દેશે.

ડાયાબીટીસનાં દર્દીઓ માટે ઝેર સમાન છે આ વસ્તુઓ, ભૂલથી પણ ન લગાડશો હાથ, નહી તો જઈ શકે છે જીવ

World Television Day: જાણો વિશ્વ ટેલિવિઝન દિવસ શા માટે ઉજવવામાં આવે છે અને ભારતમાં ટીવી સાથે સંબંધિત શું છે ઇતિહાસ

શિયાળાની મજા બમણી થઈ જશે, બસ ઘરે બજારની જેમ રામ લાડુ બનાવો અને ખાઓ, રેસીપી નોંધી લો

આયુર્વેદમાં કેન્સર સામે લડનારી વસ્તુઓ કઈ છે? Cancer નાં સંકટને કેવી રીતે દૂર કરી શકાય?

વધુ જુઓ..

નવીનતમ

અઠવાડિયામાં કયા દિવસે શુ ખરીદવુ શુભ, શુ ખરીદવાથી બચવુ ? જાણો દિવસ અને વાર મુજબ ખરીદીના જ્યોતિષ નિયમ

Vivah Panchami 2025: ક્યારે છે વિવાહ પંચમી, શુભ યોગ હોવા છતાં આ દિવસે કેમ નથી કરવામાં આવતા લગ્ન ? જાણો

Friday remedies- શુક્રવારે દીવમાં કોડી રાખીને પ્રગટાવશો તો શું થશે?

Vivah Panchami 2025 Date: 24 કે 25 નવેમ્બર ક્યારે છે વિવાહ પંચમી ? જાણી લો સાચી તારીખ અને પૂજા વિધિ

First Wedding Invitation: પહેલું લગ્ન કાર્ડ ભગવાન ગણપતિને જ્ કેમ આપવામાં આવે છે અને તેનું શું મહત્વ છે?

આગળનો લેખ
Show comments