Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિવજીને પ્રસન્ન કરવા માંગો છો તો સોમવારે ભૂલથી પણ ન કરશો આ કામ

Webdunia
સોમવાર, 9 મે 2022 (08:33 IST)
હિન્દુ ધર્મમાં સોમવારનો દિવસ ભગવાન શિવની પૂજા કરવાનુ સૌથી વધુ મહત્વ બતાવાયુ છે. માન્યતાઓ મુજબ આ દિવસે ભોલેનાથની પૂજા કરવાથી વ્યક્તિની બધી મનોકામનાઓ પૂરી થઈ જાય છે. તેથી આ દિવસે લોકો ભગવાન શંકરની પૂજા સાથે વ્રત વગેરે પણ કરે છે. ખાસ કરીને આ દિવસે દંપતિ જો મંદિરમાં જઈને પૂજા અર્ચના કરે છે તો તેમનુ વૈવાહિક જીવન સુખમય થઈ જાય છે.  વૈવાહિક જીવન ઉપરાંત પણ સોમવારનુ વ્રત પણ દરેક વ્યક્તિ માટે લાભકારી હોય છે. 

સંબંધિત સમાચાર

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments