Webdunia - Bharat's app for daily news and videos

Install App

એકાદશી પર ઘરના આ ખૂણામાં બનાવો હળદરથી સાથિયો, દૂર થશે બધા રોગ

Webdunia
શુક્રવાર, 4 નવેમ્બર 2022 (15:08 IST)
marriage Upay- 4 નવેમ્બર 2022 શુક્રવારના દિવસે દેવ ઉઠની એકાદશી વરત રક આ દિવસે દેવ નિદ્રાથી જાગી જાય છે અને બધા પ્રકારના માંગલિક કાર્ય શરૂ થઈ જાય છે. ખાસ કરીને લગ્ન સંબંધી લાર્ય શરૂ થઈ જાય છે. જો તમારા લગ્નના યોગ નથી બની રહ્યા છે તો દેવ ઉઠની એકાદશી પર માત્ર એક જ પાય કરશો તો લગ્નમાં આવી રહી મુશ્કેલીઓ દૂર થશે. 
 
1. વ્રત રાખવાથી બને છે યોગ - દેવ ઉઠની એકાદશીના દિવસે શાલિગ્રામનો તુલસીજીની સાથે લગ્ન કરાય છે. તે પછી લગ્ન કાર્ય શરૂ થઈ જાય છે. આ વિધિથી વ્રત રાખવાથી લગ્નમાં આવી રહી રૂકાવટ રૂર થઈને લગ્નના યોગ બને છે. 
 
2. તરત લગ્નના ઉપાય- તમે ઈચ્છો તો આ દિવસે પીળા કે લાલ કપડા પહેરીને શાલિગ્રામને પંચામૃતથી સ્નાન કરાવો અને તેને ચંદન લગાવો. તે પછી તેમની પીળા આસન પર બેસાડીને તમારા હાથથી તુલસી અર્પિત કરવી અને તેમનાથી તમારા લગ્નની મનોકામના બોલવી. તે પ્રસન્ન થઈને તરત લગ્નના યોગ બનાવશે. 
 
2. હળદરથી સાથિઓ બનાવો 
એકાદશીના દિવસે ઘરના ઉત્તર કે ઈશાન દિશાની દીવાલ પર હળદરથી સાથિયો બનાવો અને તેના પર થોડા ચોખા રાખો. પરિણીત જીવનની મુશ્કેલીઓ દૂર કરવા માટે પૂજા કરતા સમયે હળદરથી સાથિયો બનાવવો જોઈએ. બધા પ્રકારની સામાન્ય અ પૂજા કે હવનમાં કંકુ રોલીથી સાથિયો બનાવાય છે. 

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments