rashifal-2026

એક મહીના સુધી ઘરમાં કરો આ પૂજન , સામાન્ય માણસનો કરોડપતિ બનવાનું સપના પૂરા થશે

Webdunia
શુક્રવાર, 18 નવેમ્બર 2016 (16:36 IST)
15 નવંબરથી માર્ગશીર્ષ માસ શરૂ થઈ ગયા છે. જે 13 દિસંબર મંગળવાર સુધી ચાલશે. આ એક મહીનામાં શંખ પૂજનની બહુ જ મહત્વ છે. આ માસમાં કોઈ પણ શંખને ભગવાન કૃષ્ણનું પંચજન્ય શંખ માનીને એમનો પૂજન કરવાથી બધી ઈચ્છાઓ પૂરી થાય છે. અહીં સુધી કે સાધારન શંખનો પૂજન પણ પંચજબ્ય શંખના 
પૂજનના સમાન ફળ આપે છે. દરરોજ શંખ પૂજન કરવાથી ઘરમાં ક્યારે પણ ધનની કમી નહી રહે. 
વિષ્ણુ પુરાણ મુજન સમુદ્ર મંથનથી પ્રાપ્ત 14 રત્નમાંથી શંખ પણ એક છે. માતા લક્ષ્મી સમુદ્રરાજની પુત્રી છે. અને શંખ એમનો સહોદર ભાઈ છે. એક મહીના ઘરમાં શંખ પૂજનથી સામાન્ય માણ્સમાં પૂરો થશે કરોડપતિ બનવાનું સપના. 
 
પૂજન સામગ્રી- શુદ્ધ ઘી નો દીપક , ધૂપબત્તી , કંકુ , કેસર , ચોખા , જળનું પાત્ર ,પુષ્પ  , કાચું દૂધ ,પુષ્પ  , ચાંદીનું વર્ક  , ઈત્ર  , કપૂર અને નૈવૈદ્ય એટલે કે પ્રસાદની વ્યવસ્થા પૂર્વમાં કરીને રાખી લો. 
 
                                                                                       આગળ વાંચો પૂજન વિધિ .... 

પૂજન વિધિ - શુભ મૂહૂર્તમાં સવારે સ્નાન કરી વસ્ત્ર ધારણ કરો. એક પાત્રમાં સામે શંખ રાખી લો. તેને દૂધ અને જળથી સ્નાન કરાવો. સાફ કપડાથી લૂંછી તેના પર ચાંદીના વર્ક લગાડો. ઘીનો દીપક પ્રગટાવી ધૂપબત્તી પ્રગટાવો. દૂધ અને કેસર મિશ્રિત ઘોલથી શંખ પર શ્રી એકાક્ષરી મંત્ર લખી તેને તાંબા કે ચાંદીના પાત્રમાંસ થાપિત કરી દો. હવે નીચે લખેલું મંત્રનો જાપ કરતા તેના પર કંકુ ,ચોખા , ઈત્ર અર્પિત કરો. શ્વેત પુષ્પ શંખ ચઢાવીને પ્રસાદ ભોગના રૂપમાં અર્પિત કરો. 
શંખ પૂજન કરતા સમયે આ મંત્રનો જાપ કરો. 
 
પંચજન્ય પૂજા મંત્ર
ત્વં પુરા સાગરોત્પન્ન વિષ્ણુના વિધૃત: કરે 
નિર્મિત : સર્વદેવૈધ્શ્ચ પાંજ્ચજન્ય નમોસ્તુતે તે 
તવ નાદેન જીમૂતા વિત્રસંતિ સુરાસુરા 
શશાંકાયુતદીપ્તાભ પાંચ્જન્ય નમોસ્તુતે તે !! 
વધુ જુઓ..

જરૂર વાંચો

વધેલો ભાત ખાવાથી શું થાય ? જાણો વાસી ભાત સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેનું સેવન કરવાની યોગ્ય રીત

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

વધુ જુઓ..

નવીનતમ

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

આગળનો લેખ
Show comments