rashifal-2026

Magh Purnima 2022: માઘ પૂર્ણિમા 2022, આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ થાય છે પ્રસન્ન, જાણો બધું

Webdunia
બુધવાર, 16 ફેબ્રુઆરી 2022 (00:03 IST)
માઘ  પૂર્ણિમાની પૂર્વસંધ્યાએ પવિત્ર નદીમાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દાન કરવાથી વ્યક્તિને પાપોથી મુક્તિ મળે છે. 
 
ભગવાન વિષ્ણુ અને હનુમાનની પૂજા માઘ પૂર્ણિમાના દિવસે થાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુની પૂજા કરનારા ભક્તોની બધી ઇચ્છાઓ આ દિવસે પૂર્ણ થાય છે.
 
માઘ પૂર્ણિમાના દિવસે કરો આ ખાસ ઉપાય, ધન પ્રાપ્તિ સાથે દરેક ઈચ્છા થશે પુરી . પૂર્ણીમા તિથિ 16 ફેબ્રુઆરી  રહેશે. શાસ્ત્રો મુજબ સમગ્ર માઘ મહિના દરમિયાન સ્નાન અને દાનનુ મહત્વ બતાવ્યુ છે.
 
માઘી પૂર્ણિમા પર દાનના ખાસ મહત્વ છે. ધર્મ ગ્રંથો મુજબ  આ દિવસે જરૂરિયાત ને તલ,  ધાબડો,  રૂ,  ગોળ,  ઘી,  મોદક , જૂતા , ફળ,  અન્ના વગેરે દાન  કરવું જોઈએ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જીરા-મેથી અને વરીયાળી બ્લડ શુગર સાથે અનેક વસ્તુઓ પણ કરે છે કંટ્રોલ, જાણો કેટલો કરવાનો હોય છે ઉપયોગ

Republic day- ગણતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે

Vansat Panchmi Prasad- વસંત પંચમીના ખાસ પ્રસંગે બનાવો કેસરિયા ભાત

પેશાબમાં ફીણ કેમ આવે છે? શું આ ડાયાબિટીસની નિશાની છે?

Gujarati Recipe - રાઈસ પેપર રોલ્સ

વધુ જુઓ..

નવીનતમ

Vasant Panchmi 2026: 23 કે 24 જાન્યુઆરી ક્યારે છે વસંત પંચમી, જાણો યોગ્ય તિથી અને શુભ મુહૂર્ત

જલારામ બાપા ના ભજન- નેણલા ઠર્યા

Panchak January 2026: આજથી પંચક શરૂ, આ દરમિયાન ભૂલથી પણ ન કરશો આ કામ, નહિ તો થઈ જશે અનર્થ

ગણપતિ ભજન - પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મુર્તિવાળા

Somwar Upay: સોમવારે કરો આ ઉપાયો, દેવોના દેવ મહાદેવ થશે પ્રસન્ન અને ઘર-પરિવારમાંથી દૂર થશે દરેક અવરોધ

આગળનો લેખ
Show comments