Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kumbh કુંભ મેળા- નાગા સાધુઓની દુનિયાનો એક મોટું સત્ય, ખાવાના દરેક નામમાં શા માટે લગાવે છે રામ

Webdunia
મંગળવાર, 8 જાન્યુઆરી 2019 (13:20 IST)
કુંભમેળાની શરૂઆત થઈ ગઈ છે. આ સમયે સંગમની રેતી પર 13 અખાડાના સંત મહંત, મહામંડલેશ્વર તેમના શિવિરમાં ધુની રમાવી રહ્યા છે. બધા અખાડામાં નાગા સાધુ પણ છે. અમે તમને નાગા સાધુઓની દુનિયાના એક મોટું સત્ય જણાવી રહ્યા છે. 
નાગા સાધુઓની દુનિયા રહસ્યથી ભરેલી છે. જેટલા તેના વિશે લોકોને ખબર છે તેનાથી વધારે અત્યારે છુપાયેલું છે. અખાડા માટે કુંભનો આયોજન કોઈ પર્વથી ઓછું નહી હોય ચે. કુંભના સમયે અખાડાના સભ્ય સંગમની રેતી પર શિવિરમાં પ્રવાસ કરે છે. 

તેમજ નાગા સાધુઓની દુનિયાનો એક રહસ્ય આ પણ છે કે તે ભોજનના દરેક નામમાં રામનો નામ જોડે છે. સાથે જ ખાવાની કેટલીક વસ્તુઓને અનોખા નામથી પોકારે છે. જો તમે ક્યારે નાગા સાધુઓથી મળતા છો અને તે તમારાથી કહે છે કે "પંગતની હરિહત" કરો તો તમે ચોકાવશો નથી તે તમને ખાવા માટે ચાલવા માટે બોલી રહ્યા છે. 
તેમક એક અજીબ વાત આ પણ છે કે ડુંગળીનો ઉપયોગ ન કરવા છતાંય તેનો નામકરણ કરી રાખ્યું છે. ડુંગળીને લડ્ડૂરામના નામથી બોલાવે છે, મરચાંને લંકારામ અને મીઠુંને રામરસના નામથી ઓળખે છે શાકને શાકરામ, દાળરામ અને રોટીને રોટીરામના નામથી બોલાવે છે. આદુંને આદુંરામ અને મસાલાને મસાલારામ બોલે 
છે. 
કુંભ મેળાના સમયે અખાડામાં હમેશા ભંડારા ચાલતું રહે છે. અહીં એક બીજા સંતને પંડાલમાં આવેલા શ્રદ્ધાળુઓને સંત ભોજન કરાવે છે. ખાવાની વસ્તુઓમાં રામ નામ જોડવાના સવાલ પર નાગા સાધુ જણાવે છે કે, અખાડાના સાધું સંત મુજબ જીવન રામના વગર અધૂરો છે અને ભોજનથી જીવન ગુજરાત હોય છે તેથી તે રામના નામ વગર કેવી રીતે રહી શકે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તેનાલીરામની વાર્તા: મૃત્યુદંડ

શિયાળામાં વાળની ​​સંભાળ માટે આ હોમમેઇડ સીરમ ટ્રાય કરો

અનેક બીમારીઓનો કાળ બની શકે છે ગોળનો નાનો ટુકડો, તેને કયા સમયે ખાવાથી વધુ ફાયદો થાય છે?

શુ પીળા દાંતને કારણે હસવામાં પણ આવે છે શરમ ? જીદ્દી પીળાશને ખેંચીને કરશે બહાર આ દેશી ઉપાય, 2 મિનિટમાં ચમકી જશે બત્રીસી

વેજીટેબલ સેન્ડવીચ બનાવો

વધુ જુઓ..

નવીનતમ

મહાકુંભમાં પહોંચ્યો PM મોદીનો ભત્રીજો , જાણો એવું તે શું કર્યું કે વાયરલ થઈ ગયો વીડિયો

પ્રયાગરાજમાં દરરોજ 65 થી 70 લાખ ભક્તો રોકાય છે, ભીડને કાબૂમાં લેવા માટે AIની મદદ લેવામાં આવી રહી છે

કોણ છે મહાકુંભમાં આવેલા 7 ફુટના મસ્કુલર બાબા, ઈસ્ટાગ્રામ પર મચાવી છે જેમણે ધૂમ, જાણો રૂસથી ભારત સુધીની તેમની અદ્દભૂત સ્ટોરી

Aghori - 3 મુશ્કેલ પરીક્ષાઓને કરવી પડે છે પાર ત્યારે બને છે એક અધોરી, જાણો કેમ નથી લાગતો તેમને ડર ?

'વાઈરલ ગર્લ મોનાલિસા' ની સુંદરતા બની માથાના દુખાવો, કુંભમેળો છોડવા મજબૂર થઈ

આગળનો લેખ
Show comments