Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hindu Dharm - શુ તમે પણ શનિવારે કાળા કપડાં પહેરવા પસંદ કરો છો તો જરૂર વાંચો

Webdunia
શુક્રવાર, 19 જાન્યુઆરી 2018 (19:57 IST)
શનિવારના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે અને શનિના પ્રકોપથી બચવા માટે લોકો કાળા રંગના વસ્ત્ર પહેરે છે. 
 
પણ ક્યારેક ક્યારેક કંઈક સારુ કરવાના ચક્કરમાં કંઈક ને કંઈક અશુબ થઈ જાય છે. તેથી સારુ રહેશે કે તમે કોઈપણ ધાર્મિક કાર્ય શરૂ કરતા પહેલા કોઈ જ્યોતિષીની સલાહ જરૂર લો. 
 
અહી અમે વાત કરી રહ્યા છે શનિવારના દિવસની. શનિના પ્રકોપથી બચવા માટે પહેરાતા કાળા રંગના વસ્ત્રો વિશે જાણો... 
 
- શનિનો કુપ્રભાવ સૌ જાણે જ છે.  જો તે ક્રોધિત થઈ જાય તો સુખી જીવનમાં ઉથલ પાથલ મચી શકે છે.  તેથી તેના પ્રભાવને ઓછો કરવા માટે શનિવારના દિવસે કાળા રંગના કપડા પહેરવામાં આવે છે. 
 
- પણ હકીકતમાં કાળો રંગ અશુભ્રતાનો પ્રતીક માનવામાં આવે છે. આ અશુભ સાથે આળસનું પણ પ્રતીક હોય છે. 
 
- મોટાભાગે પૂજા-પાઠમાં અને લગ્નના કાર્યક્રમોમાં પણ કાળા રંગના કપડા પહેરવાની મનાઈ હોય છે. આ રંગને અપશુકનના રૂપમાં પણ માનવામાં આવે છે.  પણ શનિવારના દિવસે આ રંગને તેથી પ્રાથમિકતા આપવામાં આવે છે કારણ કે આ શનિદેવ સાથે જોડાયેલો છે. 

- મોટાભાગે જ્યોતિષ શનિવારે એવા લોકોને કાળા રંગના કપડા પહેરવાની સલાહ આપે છે જેમના પર શનિની સાઢેસાતી હોય કે શનિની ખરાબ દશા ચાલી રહી હોય. તેથી શનિવારે કાળા કપડાં પહેરતા પહેલા એકવાર જ્યોતિષની સલાહ જરૂર લેવી જોઈએ. 

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments