Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ છે 7 દિવસના 7 ઉપાય, વરસે છે ઈશ્વરની કૃપા

Webdunia
રવિવાર, 28 મે 2017 (00:01 IST)
ધાર્મિક હિસાબે અઠવાડિયાના બધા દિવસ બધા દેવી-દેવતાઓ માટે નક્કી કરવામાં આવ્યા છે. પણ કયા દિવસે કયા દેવતાની પૂજાથી કયુ ફળ મળે છે તેનાથી કદાચ જ કોઈ વાકેફ હશે. 
 
આજે અમે તમને બતાવીએ છીએ અઠવાડિયાના 7 દિવસોના 7 એવા ઉપાય જેનાથી તમને દરેક કાર્યમાં સફળતા મળી શકે છે. 
 
સોમવારનો દિવસ - આ દિવસે કોઈ ગરીબને તેની પત્ની સહિત ભોજન કરાવો. ભોજનમાં તેને શુદ્ધ ઘીનુ ભોજન પીરસો. આ ભોજ મહાલક્ષ્મીની પૂજા પછી રાખો. 
 
મંગળવારનો દિવસ - આ દિઅવએ ભોજનમાં અડદ, મગની દાળ દાન કરો. હનુમાન સ્તુતિ પણ લાભદાયક છે. 
 
બુધવારનો દિવસ - આ દિવસે ભગવાન વિષ્ણુનો દૂધથી બનેલા પકવાનથી  ભોગ લગાવો 
 
ગુરૂવારનો દિવસ - આ દિવસે પીળા રંગના વસ્ત્ર પહેરો અને કેળાના વૃક્ષને જળ ચઢાવો 
 
શુક્રવારનો દિવસ - આ દિવસે કોઈ સુહાગનને શ્રૃંગારનો સામાન દાન કરો. 
 
શનિવારનો દિવસ - ગરીબ-દુખીને તલથી બનેલુ ભોજન કરાવો. શનિ દેવની સ્તુતિ કરો. 
 
રવિવારનો દિવસ - સૂર્ય દેવને જળ ચઢાવો. રવિવાર ઉપરાંત સૂર્ય દેવને રોજ જળ ચઢાવવુ પણ શુભ હોય છે. 

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments