Webdunia - Bharat's app for daily news and videos

Install App

kaal sarp dosh Upay: નાગપંચમી 2022 કાલે જાણો કાલ સર્પ દોષની શાંતિની પૂજન વિધિ

Webdunia
સોમવાર, 1 ઑગસ્ટ 2022 (14:19 IST)
kaal sarp dosh- શ્રાવણ મહીના ત્રીજા મંગળવારે અદભુત સંયોગ બની રહ્યો છે. આ દિવસે નાગપંચમીનો તહેવાર ઉજવાશે. આ વર્ષે નાગ પંચમી 2 ઓગસ્ટ મંગળવારે છે. નાગ પંચમીના દિવસે કાલસર્પ દોષની શાંતિ માટે પૂજન કરવો લાભકારી માનવામાં આવે છે. શ્રાવણ મહીનાના મંગળવારે નાગ પંચમીનો તહેવાર પડવાથી આ દિવસનો મહત્વ વધુ વધી રહ્યો છે.. 
 
સવારે સ્નાન પછી પૂજાના સ્થાન પર કુશનો આસન સ્થાપિત કરીને હાથમાં જળ લઈને તેમની ઉપર અને પૂજન સામગ્રી છાંટવી જોઈએ. પછી સંકલ્પ કરવુ હું કાળસર્પ દોષ શાંતિ માટે આ પૂજા કરી રહ્યો છું. તેથી મારા બધા કષ્ટના નિવારણ કરી મને કાળસર્પ દોષથી મુક્ત કરવો. પછી તમારી સામે પાટા પર એક કળશ સ્થાપિત કરી પૂજા શરૂ કરવી. કળશ પર એક વાસણમાં સર્પસર્પનીનો યંત્ર અને કાળ સર્પ યંત્ર સ્થાપિત કરવો. સાથે જ કળશ પર તાંબાના ત્રણ સિક્કા, ત્રણ કોડીઓ સર્પ સર્પનીના જોડાની સાથે રાખવુ. તેના પર કેસરનો ચાંદ લો. લગાવો, ચોખા ચઢાવવા, ફૂલ અર્પિત કરવો અને કાળા તલ, ચોખા અને અડદને રાંધીને ખાંડ મિક્સ કરી તેનો ભોગ લગાવવવો. પછી ઘીનો દીવો પ્રગટાવીને મંત્રોચ્ચાર કરવો જોઈએ. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

મહારાણા પ્રતાપ અને અકબર નું યુદ્ધ

બચેલા દાળ અને ભાતમાંથી નવી વાનગીઓ બનાવી શકાય છે, સ્વાદ પણ અદભૂત હશે

Tiles Cleaning- ગંદી ટાઇલ્સ સાફ કરવા માટે સરળ હેક્સ

લગ્ન માટે છોકરીને જોવા જતી વખતે કયા પ્રશ્નો પૂછવા જોઈએ? ટિપ્સ જાણો

વધુ જુઓ..

નવીનતમ

રામાયણની વાર્તા: રાવણના દસ માથાનું રહસ્ય

Sankashti Chaturthi: આજે 2025 ની પહેલી સંકટ ચોથ, કરો આ 5 ઉપાય લંબોદર ગણેશ દરેક અવરોધ દૂર કરશે!

જ્યારે 111 નાગા સાધુઓ 4000 અફઘાન સૈનિકોને પડ્યા હતા ભારે, જીવ બચાવીને ભાગી હતી અફગાની ફોજ, જાણો નાગા સાધુઓની બહાદુરીની સ્ટોરી

Mahakumbh 2025 - બાબાને યુટ્યુબરે પૂછી લીધો એવો સવાલ કે ચિમટાથી મારીને તંબુમાથી કાઢ્યો બહાર, વીડિયો થયો વાયરલ

Mahakumbh 2025: મહાકુંભથી પરત ફર્યા પછી ઘરે જરૂર કરો આ કામ, સૌભાગ્ય મળશે

આગળનો લેખ
Show comments