Webdunia - Bharat's app for daily news and videos

Install App

માતા પાર્વતીનું પ્રતિક જવારા

Webdunia
મંગળવાર, 12 જુલાઈ 2022 (07:02 IST)
ગૌરી વ્રત અને નવરાત્રી  પર જવારા ઉગાડવામાં આવે છે.  માતાની સ્થાપના ના સ્થાન પાસે જવારા ઉગાડવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતાની આરાધના સાથે જોડાયેલ તહેવાર પર જ્વારા ખૂબ જ શુભ છે.
 
કળશની સામે માટીના જવનું વાવેતર કરવામાં આવે છે. જવારા વાવવામાં આવે છે કારણ કે સૃષ્ટિની શરૂઆતમાં માત્ર આજ પાક થતો હતો. જવારા ના ઉગવા કે નાં ઉગવા ઉપરથી ભવિષ્યની ઘટનાઓના આગાહીકર્તા તરીકે જોવામાં આવે છે. નવરાત્રિમા ફક્ત 
ઘઉના જ્વારા ઉગાડવામાં આવે છે જયારે કે ગૌરી વ્રતમાં પાચ પ્રકારના અનાજના જ્વારા ઉગાડવામાં આવે છે 
 
જો જવારા ઝડપથી વધે તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. જે ઘરમાં જવારા ખુબ જલ્દી વિકાસ પામે છે ત્યાં માતા દુર્ગાના આશીર્વાદથી તેમના ઘરોમાં સુખ અને સમૃદ્ધિ સમાન ઝડપથી આવે છે.
 
જો તે વધશે નહીં અને મરી જશે તો પછી તેઓ ભવિષ્યમાં કોઈ પ્રકારની અનિષ્ટ સૂચવે છે.એવું માનવામાં આવે છે કે જ્યારે પીળો અને સામાન્ય જવ આવે છે, ત્યારે તે વર્ષ જીવન પણ સામાન્ય રહેશે.

સંબંધિત સમાચાર

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

'કલ્કિ 2898 એડી' માં અમિતાભ બચ્ચનુ અશ્વત્થામા લુક આવ્યુ સામે, અવતાર જોઈને તમે પણ રહી જશો દંગ

અભિનેતા પંકજ ત્રિપાઠીના બનેવીનું અકસ્માતમાં મોત

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

ગુજરાતી જોક્સ - કાલે રાત્રે ટ્રેનમાં

જોક્સ- બીજી પણ એક બેસી શકે

આગળનો લેખ
Show comments