Dharma Sangrah

આજે ઈંદિરા એકાદશી - આ ઉપાયોથી પૂરી થશે મનોકામના

Webdunia
રવિવાર, 13 સપ્ટેમ્બર 2020 (08:21 IST)
અશ્વિન મહીનનીએ એકાદશી તિથિને ઈંદિરા એકાદશી કહેવામાં આવે છે. એકાદશીને વર્ષના તમામ ચોવીસ એકાદશીમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 
 
ઈંદિરા એકાદશીની પૂજા વિધિ 
 
- સવારે સ્નાન કરીને સૂર્ય ભગવાનને જળ ચઢાવો. આ પછી, પીળા વસ્ત્રો પહેરીને ભગવાન વિષ્ણુની પૂજા કરો.
- તેમને પીળા ફૂલો, પંચામૃત અને તુલસીની દાળ અર્પણ કરો. આ પછી શ્રી હરિ અને મા લક્ષ્મીના મંત્રોનો જાપ કરો.
- ગરીબ વ્યક્તિને પાણી, ખોરાક-કપડા અથવા પગરખાં,  છત્રીનુ દાન કરો.
- આ દિવસે, પાણી વિનાના ઉપવાસ રાખવામાં આવે છે, પરંતુ જરૂર પડે તો જ્યુસ અને ફળ જરૂરી હોય તો લઈ શકાય છે.
 
ઈંદિરા એકાદશી ના દિવસે, સારા સ્વાસ્થ્ય અને સુખદ જીવનની ઇચ્છા પૂર્ણ થઈ શકે છે, કરો આ મહાઉપાય 
 
- નિર્જલ વ્રત કરો અને જળનુ દાન કરો 
- ઈંદિરા એકાદશીનું વ્રતનું વિધિપૂર્વક કરવાથી અને જરૂરિયાતમંદ લોકોને ફળ, અન્ન, આસન, છત્ર અને શરબતનું દાન કરવાથી  મનની ઈચ્છા પૂર્ણ થવા સાથે  તમામ પાપનો નાશ થાય છે
- એક ચકોર ભોજપત્ર પર કેસરમાં ગુલાબજળ ઉમેરીને ત્રણ વખત ઓમ નમો નારાયણ મંત્ર લખો.
- હવે એક આસન પર બેસીને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો, આ પાઠ વાંચ્યા પછી આ ભોજપત્રને તમારા પર્સ અથવા ખિસ્સામાં મુકો

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું તમે પણ દાળને વારેઘડીએ ગરમ કરો છો, તો આજે જ થઈ જાવ સાવધાન, નહિ તો થશે આ નુકશાન

Benefites of Shalabhasana- શલભાસન યોગના ફાયદા

ટૂંકી વાર્તા: સાચી મિત્રતા

આજે જમવામાં શુ બનાવશો ? જાણો આજના શાકની રેસીપી

સવારે ઉતાવળમાં નાસ્તાનું ટેન્શન ? તો 5 મીનીટમાં બનાવી લો પનીર સ્ટફડ ચીલા

વધુ જુઓ..

નવીનતમ

Akshaya Tritiya Abujh Muhurat: અક્ષય તૃતિયા ને કેમ કહેવાય છે અબૂઝ મુહૂર્ત, જાણો આ દિવસે પંચાગ જોયા વગર શુભ કાર્ય કરવા પાછળનું શું છે રહસ્ય

Aaj nu panchang- આજનુ પંચાગ - 10 એપ્રિલ

Varuthini Ekadashi 2026: 10 હજાર વર્ષોની તપસ્યા જેવુ ફળ આપનારુ વરુથિની એકાદશી વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને વિધિ

Aaj nu panchang- આજનુ પંચાગ - 9 એપ્રિલ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

આગળનો લેખ
Show comments