Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ આપ જાણો છો ગાય તમારે માટે કેટલી શુભ છે ?

Webdunia
મંગળવાર, 18 નવેમ્બર 2014 (08:51 IST)
શાસ્ત્રોમાં ગાયને લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવી છે. એવુ કહેવાય છે કે જ્યા ગાયનો વાસ છે ત્યા લક્ષ્મીની કૃપા કાયમ રહે છે. શાસ્ત્રોમાં એવુ પણ કહેવામાં આવ્યુ છે કે ગાયના કેટલાક શુભ સંકેત હોય છે જેના વિશે જાણીને તમે એ જાણી શકો છો કે તમને લાભ થવાનો છે અને કામમાં સફળતા મળવાની છે. 
 
પરીક્ષા કે કોઈ નોકરી માટે ઈંટરવ્યુ આપવા જઈ રહ્યા છો એ સમયે જો ગાયનો અવાજ સંભળાય તો ખૂબ જ શુભ ગણાય છે. તેનાથી સફળતા મળવાની શક્યતા વધી જાય છે. 
 
પદ્મપુરાણ અને કર્મપુરાણમાં કહેવાયુ છે કે ગાયને ક્યારેય ઓળંગીને ન જવુ જોઈએ. તેનાથી બનતા કામ પણ બગડી જાય છે. 
 
ગાયના પગની ધૂળને ઘરની ચારે બાજુ છાંટવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થતો નથી. તેનાથી ધન સમૃદ્ધિ વધે છે. ગાયને નિયમિત બેસનના લાડુ કે લીલી ધાસ ખવડાવવાથી સંતાન સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. આવુ શાસ્ત્રોમાં કહ્યુ છે.  
 

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

Show comments