Biodata Maker

ઘરમાં બાળ ગોપાલ છે તો 5 નિયમનુ રાખો ધ્યાન, તેમને સૂવડાવતા પહેલા ઉંઘશો નહી

Webdunia
મંગળવાર, 30 મે 2023 (00:18 IST)
હિન્દુ ધર્મ મુજબ અનેક ઘરમાં કાનુડો બિરાજમાન હોય છે અને રોજ બાળ ગોપાલની પૂજા પણ થાય છે. પણ શુ તમે જાણો છો કે કાનુડાની પૂજામાં કેટલીક ખાસ વાતોનુ ધ્યાન રાખવામાં આવે છે. આ 5 નિયમ વિશે તમને જરૂર માહિતી હોવી જોઈએ. 
 
જે ઘરમાં નટખટ બાળ ગોપાલ છે તેમને સવારે જલ્દી ઉઠીને દૈનિક કાર્યોથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને ઘરના મંદિરની સાફ સફાઈ જરૂર કરવી જોઈએ.  આ ઉપરાંત કાનુડાને રોજ જુદા જુદા રંગના વસ્ત્રો પહેરાવો. જેવા કે સોમવારે સફેદ .. મંગળવારે લાલ.. બુધવારે લીલા.. ગુરૂવારે પીળા .. શુક્રવારે નારંગી.. શનિવારે ભૂરા અને રવિવારે લાલ પરિધાન વગેરે...  
 
આવો જાણીએ કેટલાક જરૂરી 5 ખાસ નિયમ 
 
 1. રોજ નટખટ કાનુડાની પૂજામાં પ્રયોગમા થનારી બધી સામગ્રીઓને શુદ્ધ જરૂર કરો 
2.  રોજ કૃષ્ણ કનૈયાને ગંગાજળ અને સ્વચ્છ જળથી સ્નાન કરાવો અને ત્યારબાદ રોજ તેમના વસ્ત્રો બદલો 
 
3. તેમને ચંદનનુ તિલક લગાવો અને શ્રૃંગાર સમયે કાનની વાળી, હાથના કડા, હાથની વાંસળી અને મોર પંખ જરૂર સામેલ કરો. 
4. બાળ ગોપાલને તુલસીના પાન વાળુ માખણ-મિશ્રીનો ભોગ ખૂબ જ પસંદ હોય છે. તેથી ભોગમાં રોજ આનો સમાવેશ જરૂર કરો. આ ઉપરાંત બીજી અન્ય મીઠાઈઓ પંજરી અને ઋતુગત ફળ પણ કઢાવો. 
 
5. ઘરમાં કાનુડો છે તો એ ઘરના લોકોએ માંસ મદિરા, નીંદનીય આચરણ અને અનૈતિકતાથી બચવુ જોઈએ અને તેમને ભોગ લગાવ્યા પછી જ પોતે ભોજન કરવુ જોઈએ. રોજ સવાર-સાંજ તેમની આરતી કરો અને તેમને સૂવડાવ્યા પછી જ પોતે સૂવુ જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળામાં રોજ પીવો ગાજરનો રસ, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહિ ફરકે

વાસી રોટલી ખાવાથી શું ફાયદો થાય છે ?ફાયદા જાણીને, તમે રાત્રે વધારાની રોટલી બનાવવાનું શરૂ કરી દેશો

શું સવારે ઉઠતા જ તમારું માથું દુ:ખે છે ? તો હળવાશમાં ના લેશો, હોઈ શકે છે આ પોષણ તત્વોની કમી

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

વધુ જુઓ..

નવીનતમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

માર્ગશીર્ષ મહિનામાં રવિવારે સૂર્યદેવની આ રીતે કરો ઉપાસના, મળશે સમૃદ્ધિ અને પ્રગતિ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

13 ડિસેમ્બરનું રાશિફળ - આજે આ 4 જાતકો પર રહેશે બજરંગબલિની કૃપા

Shaniwar Na Upay: ડિસેમ્બરમાં દર શનિવારે કરો તેલનો આ નાનકડો ઉપાય, શનિદેવની કૃપાથી ખુશનુમા રહેશે નવુ વર્ષ રહેશે ખુશનુમા, સાંજે જરૂર પ્રગટાવો દિવો

આગળનો લેખ
Show comments