Webdunia - Bharat's app for daily news and videos

Install App

હિન્દુ ધર્મ - ઘરમા આ ખાસ વસ્તુઓ પ્રગટાવવાથી બરકત કાયમ રહે છે

Webdunia
સોમવાર, 6 ફેબ્રુઆરી 2017 (17:56 IST)
હિન્દુ ધર્મ મુજબ ઘરમાં ધૂપ આપવાની પરંપરા ખૂબ પ્રાચીન છે. ધૂપ આપવાથી મનને શાંતિ અને પ્રસન્નતા મળે છે. સાથે જ માનસિક તનાવ દૂર કરવામાં પણ તેનાથી ખૂબ લાભ મળે છે. દેવ સ્થાન પર ધૂપ કરવાથી હંમેશા ઘરમાં બરકત અને સમૃદ્ધિ કાયમ રહે છે.  
 
બરકત માટે ઘરમાં પ્રગટાવો આમાથી કોઈપણ એક વસ્તુ 
 
લીમડાના પાન - ઘરમાં અઠવાડિયામાં એક કે બે વાર લીમડાના પાનની ધૂપ પ્રગટાવો. તેનાથી ત્યા એક બાજુ બધા પ્રકારના જીવાણુ નષ્ટ થઈ જશે.  બીજી બાજુ વાસ્તુદોષ પણ સમાપ્ત થઈ  જશે. 
 
કપૂર - જો સીડી, ટોયલેટ કે દરવાજો કોઈ ખોટી દિશામાં નિર્મિત થયો હોય તો બધા સ્થાને 1-1 કપૂરની ટીકડી મુકી દો. ત્યા મુકેલો કપૂર ચમત્કારિક રૂપથી વાસ્તુદોષને દૂર કરી નાખશે. 
 
ગુગળની ધૂની - અઠવાડિયામાં 1 વાર કોઈપણ દિવસે ઘરમાં છાણા સળગાવીને ગૂગળની ધૂપ આપવાથી ગૃહકલેશ શાંત થાય છે. ગુગળ સુગંધિત હોવા સાથે જ મગજના રોગો માટે પણ લાભદાયક છે. 
 
પીળી સરસવ - પીળી સરસવ,  ગૂગળ, લોબાન, ગૌધૃતને મિક્સ કરીને સૂર્યાસ્તના સમયે છાણા સળગાવીને તેના પર આ બધી સામગ્રી નાખી દો.  નકારાત્મકતા દૂર થઈ જશે. 
 
ધૂપબત્તી પ્રગટાવો - ઘરમાં પૈસો નથી ટકતો હોય તો રોજ મહાકાળીની આગળ એક ધૂપબત્તી લગાવો. દર શુક્રવારે કાલીના મંદિરમાં જઈને પૂજા કરો. 

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments