Webdunia - Bharat's app for daily news and videos

Install App

અચાનક આવતા સંકટથી બચાવશે 6 સરળ ઉપાય જરૂર વાંચો

Webdunia
બુધવાર, 29 જૂન 2016 (13:07 IST)
જ્યારે મનુષ્ય આકસ્મિક સંકટથી ઘેરાય જાય છે ત્યારે તેમાથી બહર નીકળવાનો રસ્તો શોધવો ખૂબ જ મુશ્કેલ કામ છે. આવા સમયે તમે નીચે આપેલ આ 6 ઉપાયોને અજમાવશો તો ચોક્કસ જ તમાર સંકટ તરત દૂર થશે. આ ઉપય ખૂબ જ ઉપયોગી છે. 
 
- બહાર જતી વખતે કંઈક ગળ્યુ ખાઈને જાવ 
- ઘરમાંથી બહાર નીકળો તો ઝગડીને ન નીકળશો 
- સાંજે રમવુ, યાત્રા કરવી, સંભોગ કરવો, ઝગડો કરવો,  અપશબ્દ બોલવા, ટીવી જોવુ, ખરાબ વિચાર મગજમાં લાવવા વગેરે કાર્ય કરવાથી વ્યક્તિ સંકટોથી ઘેરાય જાય છે. 
- રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો. 
- સવારે સાંજ અને રાત્રે કપૂરનો દિવો પ્રગટાવો 
- દરવાજાને ખાંચાઓમાં તેલ નાખતા રહો નહી તો દરવાજા ખોલતા બંધ કરતા સમયે અવાજ કરે છે. જે વાસ્તુ મુજબ અત્યંત અશુભ અને અનિષ્ટકારી હોય છે.  

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ