Webdunia - Bharat's app for daily news and videos

Install App

પર્સમાં મૂકવી જોઈએ આવી ફોટો , થશે કલ્યાણ , મળશે અદભુત કૃપા , અપાર ધન અને સફળતા

Webdunia
મંગળવાર, 20 ડિસેમ્બર 2016 (15:05 IST)
આજે અમે તમને જણાવી રહ્યાકે જો તમે ઘરથી બહાર રહો છો તો કેવી રીતે ઘરના દેવી દેવતાઓની કૃપા મળી શકે છે. જો તમે બહારગામ જઈ રહ્યા છો તો તમે ઘરમાં મૂકેલા દેવી-દેવતાઓની પૂજા અને દર્શન નહી કરી શકતા ત્યારે તમે તમારા ઘરના દેવી-દેવતાઓ કે મંદિઅરના ફોટા પર્સમાં મૂકવા જોઈએ. 
* તેથી તમે ઘરથી દૂર હોવા છતાંય દેવી -દેવતાઓની માનસિક પૂજા કે દર્શન કરી કૃપા મેળવી શકો છો. 
 
* દેવી દેવતાઓના ફોટા કે ઘરના મંદિરના ફોટા તમારા પર્સમાં મૂકવા જોઈએ અને બહાર હોવા છતાંય તમે તેના દર્શન કરશો તો તમને પૂજા કે દર્શનના ફળ મળે છે. 
 
* તમારા પર્સમા કોઈ અપવિત્ર વસ્તુ નહી હોવી જોઈએ. 
 
* આ વસ્તુઓ મૂકવાથી ધનની સમસ્યા દૂર હોય છે. 
 
* પૂજા કે દર્શન કરતા સમયે મનમાં કોઈ અપવિત્ર વાત કે ખ્યાલ નહી આવવા જોઈએ. 
 
* આવું કરવાથી ભગવાનની કૃપા સદેવ તમારા પર રહે છે. 
 
* પર્સમાં દેવી દેવતાઓની ફોટો મૂકવાથી ધન સમસ્યા અને આર્થિમ સંકટથી દૂર રહો છો. 
 
* ધ્યાન રાખો કે જો દેવી દેવતાઓની ફોટો મૂકો તો અધાર્મિક કાર્ય અને અપવિત્ર વસ્તુઓથી દૂર રહેવા. 

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments