Webdunia - Bharat's app for daily news and videos

Install App

સવારે ઉઠતા જ કરો આ કામ , આ છે ભાગ્યશાળી બનવાની 5 પરંપરાઓ

Webdunia
સોમવાર, 4 સપ્ટેમ્બર 2017 (17:16 IST)
જુઓ હથેળીઓ 
સવારે ઉઠતા જ પોતાની હથેળીઓ જોવી જોઈએ. માન્યતા છે કે આ કામથી મહાલક્ષ્મી ,  સરસ્વતીના સાથે ભગવાન વિષ્ણુની પણ કૃપા મળે છે. 
 

સવારે પલંગથી પગ નીચે રાખતા પહેલા ભૂમિને પ્રણામ કરવા જોઈએ. સાથે જ ક્ષમા પણ માંગવી , કારણ કે ધરતી પર પગ મૂકવાથી અમને દોષ લાગે છે. 

મંદિરને સાફ રાખવું 
ઘરના મંદિરમાં મૂર્તિઓ અને પૂજાના સામાન સહી રીતે સજેલુ હોવું જોઈએ . આથી દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે . કુંડળીના દોષ પણ શાંત થઈ  શકે છે. 
 

ગાયને રોટલી ખવડાવો 
રોજ સવારે પહેલી રોટલી ગાય માટે કાઢવી જોઈએ . જ્યારે અમારા ઘરની પાસે ગાય આવે તો એને એ રોટલી આપવી જોઈએ. 

સૂર્યને જળ આપવું 
રોજ સવારે જળ ચઢાવા જોઈએ. આ ઉપાયથી ઘર પરિવાર અને સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ થાય છે અને સૂર્યથી સંબંધિત દોષ દૂર થાય છે. 

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments