Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gruwar Upay - જે વ્યક્તિ ગુરૂવારે કરે છે આ કામ તે જલ્દી બને છે ધનવાન

Webdunia
ગુરુવાર, 30 ડિસેમ્બર 2021 (06:38 IST)
ગુરૂવાર દેવોના ગુરૂ બૃહસ્પતિનુ વર્ચસ્વ સ્થાપિત છે. પોતાના ગુરૂના બતાવેલ માર્ગ પર ચાલીને દેવોએ અપાર ધન-સંપત્તિ પ્રાપ્ત કરી સ્વર્ગનુ સામ્રાજ્ય ભોગવ્યુ. ગુરૂવારનો દિવસ દેવ ગુરૂને ખૂબ પ્રિય છે. તેથી તમે પણ તેને પ્રસન્ન કરી ધનવાન બની શકો છો. ગુરૂવારના દિવસે કરો આ કામ તમારા જીવનની બધી પ્રતિકૂળ સ્થિતિયોનો થશે નાશ અને અનુકૂળતાની થશે શરૂઆત
 
સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરો. ન્હાવાની ડોલમાં એક ચપટી હળદર નાખી દો. પીળા વસ્ત્ર પહેરો. ૐ નમો ભગવતે વાસુદેવાય નો જાપ કરતા કેસરનુ તિલક લગાવો. હવે કેળાના વૃક્ષને જળ અર્પિત કરી સરસવના તેલનો દીપક અર્પિત કરી ગોળનો ભોગ લગાવો. ત્યા જ આસન પાથરીને બેસી જાવ અને વિષ્ણું સહસ્ત્રનામનો પાઠ કરો.
 
- શિવ મંદિરમાં જઈને તેમને બેસનના લાડુઓનો ભોગ લગાવો
 
- હળદરની માળાથી ૐ બૃં બૃહસ્પતયે નમ: મંત્રનો જાપ કરો.
 
- પીળી ગાંઠવાળી હળદરને પીળા દોરથી પિરોવીને ગળા અથવા હાથમાં ધારણ કરો.
 
- પીળી હળદર ખાવાથી ભોજનનો સ્વાદ તો વધે જ છે સાથે જ આ તમારી કિસ્મત પણ ચમકાવી શકે છે.
ગુરૂવારના દિવસે ભોજ્ય પદાર્થોમાં જરૂર કરો તેનો પ્રયોગ...
 
- લાલ રંગની ગાયને ગોળ ખવડાવો
- ગુરૂવારે બૃહસ્પતિ દેવનુ વ્રત કરવાથી ઘરમાં હંમેશા સુખ સંપત્તિ ભરપૂર રહે છે.

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments