Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિવારે કરો આ ઉપાય કરવાથી પ્રસન્ન થાય છે Hanumanaji અને શનિ

Webdunia
શનિવાર, 27 ઑક્ટોબર 2018 (00:49 IST)
શનિવારે શનિ અને હનુમાનજીના પૂજન ખાસ રીતે કરાય છે. જ્યોતિષ મુજબ શનિદેવની કૃપા મેળવવા શનિવારના દિવસજ શ્રેષ્ઠ છે. આ દિવસે કરેલ ઉપાયોથી શનિ શાંત થઈ જાય છે. 
 
સૂર્યાસ્તના સમયે કોઈ એવા પીપળના પાસે દીપક પ્રગટાવો જે સુનશાન સ્થાન પર હોય કે કોઈ મંદિરમાં પીપળ પાસે પણ દીપક પ્રગટાવી શકો છો. 
webdunia gujarati ના Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને 
 
દર શનિવાર સવારે-સવારે સ્નાન કર્યા પછી તેલ દાન કરો. એના માટે એક વાટકીમાં તેલ લો અને એમાં ચેહરા જોઈ , પછી તેલના દાન કોઈ જરૂરિયાત માણસને કરો. 
 

હનુમાનજીને સિંદૂર અને ચમેલીના તેલ ચ્ઢાવો . હનુમાન ચાલીસાના પાઠ કરો . 

હનુમાનનીની પૂજા વાનર રૂપમાં કરાય છે આ કારણે બજરંગ બળીને પ્રસન્ન કરવા માટે વાનરોને ગોળ અને ચણા ખવડાવા જોઈએ. આ ઉપાયથી હનુમાનજીના સાથે જ શનિ પણ પ્રસન્ન થાય છે. 
શનિદેવને તેલ ચઢાવો અને પૂજા કરો. શનિદેવને નીળા ફૂલ ચઢાવો અને શનિ મંત્ર ૐ શનૈશ્વરાય નમ : ના જાપ કરો.  

સંબંધિત સમાચાર

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments