rashifal-2026

શુક્રવાર વિશેષ- ધનવાન થવા ઈચ્છો છો માત્ર 3 શુક્રવારે વાંચો 1 ચમત્કારિક મંત્ર

Webdunia
ગુરુવાર, 24 ફેબ્રુઆરી 2022 (23:31 IST)
આર્થિક સંપન્નતા માટે કોઈ પણ મહિનાના પ્રથમ શુકલ પક્ષને આ પ્રયોગ શરૂ કરવુ અને નિયમિત શુક્રવારે આ ઉપાય કરવું. દરદરોજ નિત્ય ક્રમના સ્નાનોપરાંત તમારા ઘરના પૂજા સ્થાનમાં ઘીનો દીવો પ્રગટાવીને માતા લક્ષ્મીને શાકર અને ખીરનો ભોગ લગાડો. 
 
મંત્ર: ॐ શ્રીં શ્રીંયે નમ: 
 
આ મંત્રનો માત્ર 108 વાર જપ કરવું. તે પછી 7 વર્ષની ઉમ્રથી ઓછી કન્યાઓને શ્રદ્ધા પૂર્વક ભોજન કરાવો. ભોજનમાં ખીર અને શાકર જરૂર ખવડાવો. આવુ કરવાથી માતા 
 
લક્ષ્મી જરૂર પ્રસન્ન થશે. આર્થિક પરેશાની ખત્મ થશે. 
 
દરેક શુક્રવારે લાલ કે સફેદ વસ્ત્ર પહેરવું. હાથમાઅં ચાંદીનો વીંટી કે છસ લ્લો ધારણ કરી તે સમય ચોખા કે ખાંડ કોપી યોગ્ય બ્રાહ્મણને દાન કરવું. 
 
એસ્ટ્રો ટીપ્સ - જ્યારે પણ કોઈ રત્ન પૂજન કરીને ધારણ કરવું તે સમયે રત્ન સંબંધિત સામગ્રીનો દાન કરવુ જોઈએ. તેનાથી રત્ન સંબંધી ગ્રહની શુભતા વધે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

તલનું શાક કેવી રીતે બનાવવી

બ્લેક કોફી કે ગ્રીન ટી, ઝડપથી વજન ઘટાડવા માટે ખાલી પેટે શું પીવું જોઈએ?

વધુ જુઓ..

નવીનતમ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

Ratha Saptami 2026: આજે રથ સપ્તમી 2026 ? જાણો યોગ્ય તિથિ, પૂજા વિધિ અને મંત્ર

શનિ ચાલીસા - shani chalisa gujarati

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

આગળનો લેખ
Show comments