Webdunia - Bharat's app for daily news and videos

Install App

Friday Mata Lakshmi Puja- માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે આ રીતે કરવી પૂજા બની રહેશે સુખ સમૃદ્ધિ

Webdunia
શુક્રવાર, 18 માર્ચ 2022 (04:29 IST)
Goddess Lakshmi- હિંદુ ધર્મમાં શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને સમર્પિત છે આ દિવસે માતા લક્ષ્મીનો વ્રત રાખવાથી સુખ-સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે. આ દિવસે વિધિ-વિધાનથી માતા લક્ષ્મીની પૂજા કરાય છે. 
 
જો તમે વિત્તીય પરેશાનીઓથી છુટકારો મેળવા ઈચ્છો છો તો ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય કરો. તેનાથી ધન સંબંધી પરેશાનીઓથી છુટકારો મળશે. 
 
ધન કમાવવાના નવા અવસર પણ મળશે. શુક્રવારે (Friday) ના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવી. એવુ માનવુ છે કે આ દિવસે વૈભવ લક્ષ્મીનો વ્રત રાખવાથી બધી 
 
મનોકામના પૂર્ણ હોય છે. પૂજા દરમિયાન કેટલીક વાતોની કાળજી રાખવી ખૂબ જરૂરી હોય છે. વ્રત દરમિયાન ન માત્ર સ્નાન કરીને પોતાને શુદ્ધ કરવું પણ લોકોને અપશબ્દ 
 
કહેવા અને ખરાબ વિચારતાથી પણ પરહેજ કરવું. પૂજા કરવાનો સૌથી શુભ સમય સવારે હોય છે. 
 
પૂજા માટે જરૂરી બધી સામગ્રી ખરીદી લો. એવુ માનવુ છે કે સાફ ઘરોમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. તેથી પૂજાથી પહેલા ઘરની સફાઈ કરવી ન ભૂલવું. તમારી પૂજા સ્થળની 
 
પાસે સારી રીતે ઝાડૂ લગાવીને કે રંગોળી બનાવો. સ્નાન કરવા અને નવા કપડા પહેર્યા પછી પૂજા માટે જરૂરી સામગ્રી એકત્રિત કરવી. વપરાશ પહેલા બધા ફળ અને વાસણને 
 
સારી રીતે ધોઈ લો. 
 
 
આ રીતે કરવી માતા લક્ષ્મીની પૂજા 
પાટા પર દેવી લક્ષ્મીની પૂર્તિ સ્થાપિત કરવી 
દેવી લક્ષ્મીની મૂર્તિને સુંદર કપડા અને ઘરેણાથી શણગારવું. 
મૂર્તિની સાથે જળથી ભરેલું શંખ રાખવું. 
એક વાર તમારી પૂજાની તૈયારી કરી લો.તો તમારી આંખ બંદ કરી લો અને દેવી લક્ષ્મીના મંત્રોનો જપ કરવું. 
મંત્ર જપ પછી દેવીને પ્રસાદ અર્પિત કરવું. 
 
આરતી સાથે પૂજા સમાપ્ત કરો. પૂજા પૂરી થયા પ્રસાદ વહેચવું. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments