Dharma Sangrah

પરીક્ષા આપવા જતા પહેલા કરો આ ઉપાય, 100% ટકા સફળતા મળશે

Webdunia
જો આ દિવસો દરમિયાન તમારી પરીક્ષા થવાની છે તો આ ઉપાય કરો... 
 
સોમવાર - પરીક્ષા આપતા જતા પહેલા અરીસો જુઓ અને રૂમમાંથી બહાર નીકળતા જમણો પગ પહેલા બહાર મુકો. 
 
મંગળવાર - હનુમાનજીના મંદિરમાં ગોળ કે બૂંદીનો પ્રસાદ ચઢાવો અને પ્રતિમા પર સિંદૂર લગાવીને જાવ. 
 
બુધવાર - ઘરમાંથી ગણેશજીનો મંત્ર ૐ ગં ગણપતૈય નમ : બોલીને જાવ 
 
ગુરૂવાર - માથા પર કેસરનુ તિલક લગાવો. ખિસ્સામાં પીલો રૂમાલ કે હળદરનો એક નાનકડો ટુકળો મુકીન જાવ. 
 
શુક્રવાર - સફેદ ચંદનનુ તિલક લગાવો, ગળ્યુ દહી ખાઈને અને દહી દાન કરીને જાવ. 
 
શનિવાર - શનિદેવની મૂર્તિ પર સરસિયાનુ તેલ ચઢાવો અને ખિસ્સામાં થોડી કાળી સરસવ કે રાઈ મુકી દો. 
 
રવિવાર - સૂર્યને જળ અર્પિત કરો અને શીરો ખાઈને તેમજ વહેંચીને જાવ.  
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Tamil Nadu Jallikattu Game: એક બળદને 1,000 લોકો કેમ કાબૂમાં રાખે છે? જલ્લીકટ્ટુ શું છે?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

ભારતીય સેના દિવસ: 15 જાન્યુઆરી 1949, ભારતીય સેના માટે આ તારીખ કેમ મહત્ત્વની છે?

Jalaram History - જલારામ બાપા નો ઇતિહાસ

વધુ જુઓ..

નવીનતમ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Mauni Amavasya 2026: વર્ષના પ્રથમ અમાસના દિવસે, 'મૌની' પર આ વસ્તુઓનું દાન ન કરો

Shukra Pradosh Vrat: જો તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરો, રાતોરાત ચમકશે તમારું ભાગ્ય

Bhajan- જેના મુખમાં રામનું નામ નથી ભજન

Jalaram bapa bhajan- જલારામ બાપાની આરતી

આગળનો લેખ
Show comments