Biodata Maker

દુર્ગા આરતી - જય અંબે ગૌરી

Webdunia
શનિવાર, 9 એપ્રિલ 2022 (12:25 IST)
જય અંબે ગૌરી
જય અંબે ગૌરી, જય શ્યામા ગૌરી
તુમકો નિશિ દિન ધ્યાવત, હરિ બ્રહ્મા શિવરી
 
માંગ સિંદૂર વિરાજત, ટીકો મૃગમદ કો
ઉજ્જ્વલ સે દોઉ નૈના, ચંદ્રવદન નીકો
 
કનક સમાન ક્લેવર, રક્તામ્બર રાજૈ
કેહરી વાહન રાજત, ખડૂગ ખપ્પર ધારી
 
સુર – નર મુનિજન સેવત, તિનકે દુખહારી
કાનન કુણ્ડલ શોભિત, નાસાગ્રે મોતી
 
કોટિક ચંદ્ર દિવાકર, રાજત સમ જ્યોતિ
શુભ નિશુમ્ભ વિદારે, મહિષાસુર ઘાતી
 
ધૂમ્ર વિલોચન નૈના, નિશદિન મતમાતી
ચણ્ડ-મુણ્ડ સંહારે, શૌણિત બીજ હરે
મધુ-કૈટભ દોઉ મારે, સુર ભયહીન કરે
 
બ્રહ્માણી, રુદ્રાણી, તુમ કમલા રાની
આગમ નિગમ બખાની,તુમ શિવ પટરાની
 
ચૌસઠ યોગિની ગાવત, નૃત્ય કરત ભૈરૂ
બાજત તાલ મૃદંગા. અરુ બાજત ડમરૂ
 
તુમ હી જગકી માતા, તુમ હી હો ભરતા
ભક્તન કી દુ:ખ હરતા, સુખ સંપતિ કરતા
 
ભુજા ચાર અતિ શોભિત, વરમુદ્રા ધારી
મનવાંછિત ફળ પાવત, સેવત નર નારી
કંચન થાલ વિરાજત, અગર કપૂર બાતી
શ્રીમાલકેતુ મેં રાજત, કોટી રતન જ્યોતિ
 
અંબેજી કી આરતી, જો કોઈ નર ગાવે
કહત શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ પાવે
 
 
દુર્ગા આરતી - જય આદ્યા શક્તિ 
 
જય આદ્યા શક્‍તિ મા જય આદ્યા શક્‍તિ,
 
અખંડ બ્રહ્માંડ દીપાવ્‍યા (2)પડવે પંડિતમા,
 
જ્‍યો જ્‍યો મા જગદંબે
 
દ્વિતિયા બેય સ્‍વરૂપ શિવ શક્‍તિ જાણું મા શિવ (2)
 
બ્રહ્મા ગણપતિ ગાઉ (2) હર ગાવું હરમા, જયો જયો
 
 
 
તૃતીયા ત્રણસ્‍વરૂપ ત્રિભુવનમાં બેઠા મા,ત્રિભુવન (2)
 
દયા થકી તરવેણી (2) તમે તારૂણી માતા જયોજયો
 
 
 
ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્‍યાપ્‍યાં, મા (2)
 
ચાર ભુજા ચૌદિશા, (2) પ્રગટયાં દક્ષિણમાં જયોજયો,
 
પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી (2)
 
પંચ તત્‍વ ત્‍યાં સોહિયે (2)પંચે તત્‍વોમાં જયો જયો
 
 
 
ષષ્ઠિ તું નારાયણી મહિસાસુર માર્યો મા મહિસાસુર (2)
 
નર નારી ના રૂપે (2)વ્‍યાપ્‍યાં સર્વેમા જયો જયો
 
સપ્તમી સપ્ત પાતાળ સંધ્‍યા સાવિત્રી માં સંધ્‍યા (2)
 
ગૌ ગંગા ગાયત્રી (2) ગૌરી ગીતા મા જયો જયો
 
અષ્ટમી અષ્ટભુજા આવી આનંદા મા (2)
 
સુનીવર મુનીવર જનમ્‍યા (2) દેવ દૈત્‍યો મા જયો જયો.
 
નવમી નવકુળ નાગ સૈવે નવદુર્ગા મા સેવે (2)
 
નવરાત્રીના પૂજન, શિવરાત્રીનાં અર્ચન,
 
 
 
કીધાં હર બ્રહ્મા મા જયો જયો.
 
દશમી દશ અવતાર જય વિજયા દશમી, મા જય (2)
 
 
 
રામે રામ રમાડયા, (2) રાવણ રોબ્‍યો મા જયો જયો
 
એકાદશી અગિયારસ કાત્‍યાયની કામા મા કાત્‍યાયની (2)
 
કામદુર્ગા કાળીકા (2) શ્‍યામાને રામા, જ્‍યો જ્‍યો
 
બારસે બાળારૂપ બહુચરી અંબા મા બહુચરી (2)
 
 
 
બટુક ભૈરવ સોહીએ કાળ ભૈરવ સોહીએ
 
ત્‍હારા છે તુજ મા, જ્‍યો જ્‍યો.
 
 
 
તેરશે તુળજા રૂપ તમે તારૂણી માતા, મા તમે (2)
 
બ્રહમાવિષ્‍ણુ સદાશિવ (2) ગુણતારા ગાતા જ્‍યો જ્‍યો
 
ચૌદશે ચૌદા સ્‍વરૂપ, ચંડી ચામુંડા મા ચંડી (2)
 
ભાવ ભક્‍તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો,
 
સિંહ વાહિની માતા, જ્‍યો જ્‍યો
 
 
 
પુનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા મા સાંભળજો (2)
 
વસિષ્ઠ દેવે વખાણ્‍યાં માર્કુન્‍ડ દેવે વખાણ્‍યાં,
 
ગાઈ શુભ કવિતા જ્‍યો જ્‍યો
 
સવંત સોળસત્તાવન સોળસે બાવીસ મા (2)
 
સવંતસોળમાં પ્રગટયાં (2) રેવાને તીરે, મૈયા ગંગાને તીરે,
 
મૈયા જમુના ને તીરે (2) જ્‍યો જ્‍યો મા જગદંબે.
 
 
 
ત્રાંબાવટી નગરી, આઈ રૂપાવટી નગરી માં મંછાવટી નગરી
 
સોળ સહસ્ત્ર ત્‍યાં સોહીએ (2) ક્ષમા કરો ગૌરી,
 
મા દયા કરો ગૌરી, જ્‍યો જ્‍યો મા જગદંબે.
 
શિવ શક્‍તિની આરતી જે કોઈ ગાશે માં જે કોઈ ગાશે (2)
 
ભણે શિવાનંદ સ્‍વામી (2) સુખ સંપત્તિ થાશે.
 
 
 
હર કૈલાસે જાશે, મા અંબા દુઃખહરશે, મા બહુચર દુઃખ હરશે,
 
મા કાલી દુઃખ હરશે, મા લક્ષ્મી દુઃખ હરશે જ્‍યો જ્‍યો
 
 
 
ભાવન જાણુ ભક્‍તિ ન જાણું નવજાણું સેવા મા નવ (2)
 
વલ્લભ ભટ્ટ ને રાખ્‍યો (2) ચરણે સુખ દેવા જયો જયો.
 
એકમ એક સ્‍વરૂપ અંતર નવધરશો માં અંતર (2)
 
ભોળા ભવાની ને ભજતાં (2)ભવ સાગર તરશો,
 
જ્‍યો જ્‍યો મા જગદંબે,
 
 
 
માનો મંડપ લાલ ગુલાલ શોભા બહુસારી મા શોભા (2)
 
કુકડ કરે છે કિલ્લોલ (2) તુજ ચરણે માડી જ્‍યો જ્‍યો
 
 
 
જય બહુચર બાળી મા જય બહુચર બાળી,
 
આરાસુરમાં અંબા (2) પાવાગઢકાળી જ્‍યો જ્‍યો.
 
યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્‍થિતા
 
નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમો નમઃ
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વધતું જઈ રહ્યું છે વજન ? તો ડેલી રૂટિનમાં શું કરવું જોઈએ, જેનાથી કંટ્રોલ થવા માંડશે વજન

Babasaheb Ambedkar- ડો બાબાસાહેબ આંબેડકર નિબંધ

બપોરના ભોજનમાં ઝડપથી ક્રિસ્પી લસણના ભુજિયા બનાવો, તેને મકાઈની રોટલી સાથે પીરસો

શરીર પરનાં સોજા ને કંટ્રોલ કરે છે આ Anti-Inflammatory Foods, જાણો દાયેતમાં સામેલ કરવાથી કયા ફાયદા થશે ?

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

વધુ જુઓ..

નવીનતમ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?

Aaj nu panchang- આજનુ પંચાગ - 7 એપ્રિલ

આગળનો લેખ
Show comments