Webdunia - Bharat's app for daily news and videos

Install App

અગિયારસના દિવસે શુ કરવુ શુ નહી. - Do's & Don'ts of Ekadashi Vrat

Webdunia
બુધવાર, 1 ફેબ્રુઆરી 2023 (06:45 IST)
અગિયારસનુ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. ધર્મ ગ્રંથોમાં એકાદશીને બધી તિથિયોમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને કર્વામાં આવેલ જપ-તપ દાન વગેરેનુ ખૂબ જ મહત્વ છે. ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશજી માં ભગવાન વિષ્ણુજીને જગતનો પાલનહાર અર્થાત પાલન કરનાર માનવામાં આવે છે અને એકાદશી એ વિષ્ણુ ભગવાનની પ્રિય તિથિ છે. તેથી આ દિવસે કેટલીક વિશેષ વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ જેથી હરિની કૃપા પ્રાપ્ત થઈ શકે

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments