Festival Posters

આ દિવસ અને તારીખે ભૂલથી પણ ન લેશો કર્જ, જાણો કેમ ?

Webdunia
શનિવાર, 16 જાન્યુઆરી 2021 (23:03 IST)
જયારે કોઈ વ્યક્તિ ના ઘર મા પૈસા ની તંગી સર્જાય તથા કોઈ આર્થિક નુકસાની નો ભોગ બન્યા હોય તેવી સ્થિતિ મા વ્યક્તિ ને કરજ લેવા ની આવશ્યકતા પડે છે. પરંતુ, શું તમને ખ્યાલ છે કે મોટા ભાગે નાણાં ની લેવડ-દેવડ કરતાં લોકો પણ બુધવારે નાણાં ની આપ-લે કરતાં નથી. આથી, બને ત્યાં સુધી બુધવારે કોઈપણ વ્યક્તિ પાસે થી ઉછીના નાણાં ના લેવા જોઈએ કે ના તો કોઈપણ વ્યક્તિ ને ઉછી ના નાણાં આપવા જોઈએ.
 
જ્યોતિષ શાસ્ત્ર મુજબ બુધ ને વ્યવસાય ક્ષેત્ર નો કારક ગ્રહ માનવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ ઉછી ના નાણાં લે છે તો તેની પાછળ પણ આ ગ્રહ નો પ્રભાવ હોય છે. બુધ ને કાર્યક્ષેત્ર નો પણ ગ્રહ માનવામાં આવે છે. તેથી જ બુધવાર ના દિવસે જો કરજ આપવામાં આવે તો તેને ચુકવવામાં અનેક પ્રકાર ની સમસ્યાઓ ઉદભવે છે. જે કોઈપણ વ્યક્તિ એકવાર કરજ ના ચક્રવ્યૂહ મા ફસાય છે તે વ્યક્તિ તુરંત આ ચક્રવ્યૂહ માંથી બહાર આવી શકતો નથી.
 
સોમવાર, બુધવાર અને શુક્રવારે જ લોન લો. આ દિવસોમાં લેવામાં આવતા દેવું ઝડપથી ચુકવાય જાય છે. શનિવાર, રવિવાર, ગુરુવાર અને મંગળવારે લોન ન લો
 
એવી અનેક પ્રાચીન માન્યતાઓ છે કે બુધવાર ના દિવસે લીધેલું કરજ પેઢી દર પેઢી સુધી લંબાયા કરે છે. આ ઉપરાંત બુધવારે કરજ આપનાર વ્યકિત ના નાણાં ડુબવાની શક્યતાઓ વધી જાય છે. બુધવારે કરજ લઈ જો કોઈ નવો વ્યવસાય શરૂ કરવામાં આવે તો તેમાં પણ ભારે નુકસાની નો સામનો કરવો પડે છે. તેથી જ આ દિવસે ઉછીના નાણાં આપવાની લોકો ના પાડે છે.
 
કોઈપણ મહિનાની 8 મી, 17 મી અને 26 મી તારીખે લોન લેશો નહીં, કારણ કે આ તારીખનો મૂલાંક 8 છે અને આઠ અંકનો માલિક શનિ છે. આ તારીખો પર લેવામાં આવેલી લોન પણ ભારે મુશ્કેલીથી ચુકવાય છે.
 
લોન પેપર પર સહી કરતા પહેલા આ મંત્રને જરૂર વાંચો . 'ત્વદિયંમ વસ્તુ ગોવિંદમ્ તુભ્યમેવ સમર્પયેત' આ મંત્રનો જાપ કરવાની અસરને લીધે તમારું દેવું ઝડપથી ચુકવાય જાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

વધુ જુઓ..

નવીનતમ

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

આગળનો લેખ
Show comments