Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાંજના સમયે ન કરશો આ કામ, નહી તો લક્ષ્મીનું આગમન નહી થાય

Webdunia
શુક્રવાર, 24 ઑગસ્ટ 2018 (00:25 IST)
હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે જો લક્ષ્મી માતાને પ્રસન્ન કરી લીધી તો ધરમાં ધનની કમી આવતી નથી. આમ તો ધન મમાવવા માટે લોકો ખૂબ મહેનત કરે છે. પણ અનેકવાર આટલી મહેનત છતા લક્ષ્મી ટકતી નથી. આ માટે આપણે અનેક ઉપાયો કરીએ છીએ. અનેકવાર કેટલીક ભૂલો કરવાથી લક્ષ્મી આપણાથી રિસાયને જતી રહે છે.  આવી કેટલીક વતો છે જે સાંજના સમયે ન કરવી જોઈએ.. આવો જાણીએ એ વાતો 
 
1. એવુ કહેવાય છે કે સાંજ થયા પછી ક્યારે મેન ગેટ પાસે કચરો એકત્ર ન થવા દેવો જોઈએ. એવુ માનવામાં આવે છે કે સાંજે માતા લક્ષ્મી ઘરમાં નિવાસ કરવા માટે સ્વચ્છ સ્થાનને પસંદ કરે છે. 
2. શાસ્ત્રો મુજબ સાંજ થયા પછી તમારા ઘરમાંથી કોઈને દૂધ-દહી અને ડુંગળી આપશો નહી. આને અશુભ માનવામાં આવે છે. 
 
3. બીજી બાજુ રાત્રે હંમેશા ધ્યાન રાખવુ જોઈએ કે તમે પથારી પર બેસીને જમશો નહી. આવુ કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતી નથી. 

સંબંધિત સમાચાર

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments