Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dharo Atham 2024 - ધરો આઠમ ક્યારે છે, જાણો શુભ મુહુર્ત

Webdunia
મંગળવાર, 10 સપ્ટેમ્બર 2024 (15:39 IST)
Dharo Atham 2024 - ભાદરવા સુદ આઠમને ધરો આઠમના રૂપમાં ઉજવાય છે. આ વ્રત કરવાથી બાળકો સ્વસ્થ રહે છે.  કુંટુંબનો વંશ વધે છે. આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે,  આ દિવસે ધરો કે દૂર્વાની પૂજા કરે છે. આ દિવસે માતાઓ પોતાની સંતાન માટે આ વ્રત રાખે છે, આગલા દિવસે રાંધેલું ટાઢું જમે છે અને ખાસ કરીને ચોખા અને બાજરીની કુલેર ખાય છે.

Also Read ધરો આઠમની વિધિ અને વ્રતકથા

ધરો આઠમ 2024 
આ વર્ષે ભાદરવા સુદ આઠમ 11  સપ્ટેમ્બર  2024 ના રોજ ઉજવાશે.  
શુભ મુહુર્ત - 01:35 થી 06:34 વાગ્યે  સાંજે
સમય  - 04 કલાક 59 મિનિટ 
 
અષ્ટમી તિથિ શરૂ   -   સપ્ટેમબર 11, 2024 ના રોજ 06 :35 વાગે 
અષ્ટમી તિથિ સમાપ્ત  -  સપ્ટેમબર 11, 2024  ના રોજ બપોરે 12:17
 
Dharo Atham 2024

ધરો આઠમના દિવસે  સૂર્યદેવની ઉપાસના કરવાથી રોગો, દોષ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ મળે છે. સૂર્ય ભગવાનની કૃપા મેળવવાનો સૌથી સરળ ઉપાય એ છે કે, દરરોજ સ્નાન કર્યા પછી, તમારે નિયમ અનુસાર તેમને જળ અર્પણ કરવું જોઈએ. આ ઉપાય તમારી કુંડળીમાં સૂર્યની અસરને પણ સુધારશે. પાણી અર્પણ કર્યા પછી, તમે સૂર્ય ચાલીસાનો પાઠ કરી શકો છો અથવા તેમની આરતી કરી શકો છો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

Gudi Padwa 2025: હિંદુ નવવર્ષ ને ગુડી પડવા કેમ કહે છે ? ઘરના આંગણમાં કેમ બાંધવામાં આવે છે ગુડી ? જાણો ગુડીની પૂજા વિધિ

Chaitra Navratri 2025 - ચૈત્રી નવરાત્રિનું મહત્વ અને તેની દંતકથા

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

આગળનો લેખ
Show comments