Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધન પ્રાપ્તિ માટે કરો આ ઉપાય

Webdunia
બુધવાર, 20 ફેબ્રુઆરી 2019 (16:33 IST)
બુધવારને ભગવાન ગણેશની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભગવાન ગણેશ ભક્તો પર પ્રસન્ન થઈને દુખોને હરી લે છે અને ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા શ્રીગણેશજીની પૂજા કરવામાં આવે છે. આજે અમે તમને વિધ્નહર્તા ગણેશજીના કેટલાક ઉપાય બતાવી રહ્યા છીએ જેને કરવાથી તમારી બધી પરેશાનીઓ દૂર થઈને ધનની પ્રાપ્તિ થશે. આ ઉપાયોને બુધવારે કરવામાં આવે તો ફળની પ્રાપ્તિ જલ્દી થાય છે. 

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments