Webdunia - Bharat's app for daily news and videos

Install App

દર્શ અમાવસ્યા - આ દિવસે ચંદ્રમાની પૂજા કરવાથી મળશે સમૃદ્ધિ

Webdunia
મંગળવાર, 5 માર્ચ 2019 (10:31 IST)
હિન્દુ શાસ્ત્રો મુજબ દર્શ અમાવસ્યા  પર ચંદ્ર સંપૂર્ણ રીતે ગાયબ રહે છે. એવુ કહેવાય છે કે સુખ સમુદ્ધિ અને પરિવારના ઉદ્ધારની કામના માટે આ દિવસ ખૂબ જ ખાસ હોય છે.  આ વખતે 6 માર્ચના રોજ દર્શ અમાવસ્યા છે. આ દિવસે પૂર્વજોની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે જે લોકો આ દિવસે સાચા મનથી પ્રાર્થના કરે છે. ચંદ્ર દેવ તેમની પ્રાર્થના જરૂર સાંભળે છે. આ દિવસે ચંદ્ર દર્શન અને ઉપવાસ કરનારા લોકો આધ્યાત્મિક સંવેદનશીલતા પ્રાપ્ત કરી શકે છે. 
 

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments