Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાઈબીજ- ધરતી પર યમરાજ , લાંબી ઉમ્ર માટે આટ્લું કરો

Webdunia
શુક્રવાર, 13 નવેમ્બર 2015 (16:20 IST)
આખા વર્ષમાં એક દિવસ આવું છે જ્યારે યમરાજ બધા કામ મૂકીને ધરતી પર એમની બહેનના ઘરે આવે છે . આ દિવસછે કાર્તિક શુક્લ દ્વિતીયા તિથિ. આ તિથિને યામ દ્વિતીયા અને ભાઈબીજના નામે ઓળખાય છે. 
 
ભગવાન યમરાજ એમની બહેન યમુનાના ઘરે પહોચ્યા તો યમુનાએ એમના હાથની પૂજા કરી અને પોતાના હાથથી બનાવીને ભાઈને ભોજન કરાવ્યું. ભોજન પછી સંધ્યા સમયે સુધી યમરાજ યમુનાના ઘરે રહ્યા. માનવું છે કે દર વર્ષે યમરાજ યમદ્વિતીયા એટલે કે કાર્તિક શુક્લ દ્વિતીયાના દિવસે યમુનાના ઘરે આવે છે. 
 
ભવિષ્યોત્તર પુરાણમાં ભાઈબીજની જે કથા મળે છે એના મુજબ યમરાજ એમના કામમાં આટલા વ્યસ્ત હતા કે એ એમની બહેનને પણ ભૂલી ગયા એક દિવસ યમુનાએ ભાઈને સંદેશ મોકલ્યો ત્યારે યમરાજ બહેનથી મળવા આવી ગયા. 
 
યમરાજે યમુનાને આશીર્વાદ આપ્યો કે જે કોઈ પણ માણસ યમદ્વિતીયાના દિવસે યમુનાના જળમાં સ્નાન કરશે અને બહેનના ઘરે જઈને ભોજન કરશે એમની આયુ લાંબી થશે. યમદ્વિતીયાના દિવસે જો યમુનામાં સ્નાન નહી કરી શકો તો બહેનના ઘરે જઈને બહેનના હાથોથી યમુનાના જળના તિલક લગાવો અને એમના હાથથી બનેલો ભોજન કરવાથી પણ અકાલ મૃત્યૂથી રક્ષા થાય છે. 
 
માનવું છે કે યમુના અને યમરાજએ જ ભાઈબીજના પર્વની શરૂઆત કરી હતી. આથી ભાઈબીજના દિવસે યમુના અને યમરાજને પણ યાદ કરાય છે.

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

Show comments