Webdunia - Bharat's app for daily news and videos

Install App

મંગળવારે ન કરો આ કામ , સંકટમાં આવી શકે છે પરિવાર

Webdunia
મંગળવાર, 11 ફેબ્રુઆરી 2020 (07:13 IST)
હમેશા લોકો કહે છે કે બગડેલું મંગળ હમેશા અમંગળ કરે છે. જો જ્યોતિશ શાસ્ત્રોની માનીએ તો મંગળેને સર્વાધિક ક્રૂર ગ્રહ જણાવ્યા છે. કાલપુરૂષ સિદ્ધાંત મુજબ કુંડળીનો પહેલો અને આઠમું ભાવ મંગળ તરફ થી જનમ લે છે. 
કુંડળીનું ચોથો ભાવમાં મંગળ નીચ ફળ આપે છે અને દસમું ભાવમાં સર્વશ્રેષ્ઠ બળ મળે છે . કુંડળીનું ચોથો ભાવ ઘર પરિવારને સંબોધિત કરે છે અને આઠમું ભાવ માણાની ઉમરનું નિર્માણ કરે છે. જ્યારે કયારે પણ મંગળ માણસના ચોથા ભાવ પર અસર કરે તો માણસના ઘર પરિવારમાં અમંગળ થવા લાગે છે. 
 
આથી મંગળવારે આ કામનું ત્યાગ કરની તમે તમારા પારિવારિક જીવનને ખુશહાળ બનાવી શકો છો. 
 

નેલ કટરનું ઉપયોગ ન કરવું 
 
 

વાળ ન કપાવવું 
 

અણી વાળી વસ્તુઓ ન ખરીદવી 
દક્ષિણ દિશામાં કાતર કે અણી વાળી વસ્તુઓ ન રાખવી 

રસોડામાં શાક અને રોટલીને બળવા ન દો. 
માંસાહારને ઘરમાં ન રાંધવું 

સંબંધિત સમાચાર

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments