Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે અમાસ પર કરો 1 ઉપાય, જરૂર મળશે ભાગ્યનો સાથ

Webdunia
રવિવાર, 23 ફેબ્રુઆરી 2020 (07:30 IST)
અમાવસ્યા  આ તિથિ પર પૂજા-પાઠ કરવાનું  ખાસ મહત્વ હોય છે. જે લોકો દર  મહિનાની અમાવસ્યા પર કઈક ખાસ ઉપાય કરે છે,  એમના ઘરમાં દેવી-દેવાતાઓની કૃપા અને  બરકત બની રહે છે. પરિવારમાં સુખનું  વાતાવરણ બને છે અને પરેશાનીઓ દૂર રહે છે. અહીં જાણો એવા ઉપાય જે  અમાવસ્યા પર કરી શકાય છે. 
ભગવાન વિષ્ણુના મંદિરમાં ધ્વજા લગાવવી. આ ઉપાથી વિષ્ણુઅ સાથે મહાલક્ષ્મીની કૃપા પણ મળશે 
 
અમાવસ્યા પર કોઈ તળવામાં ઘઉંના લોટની ગોળી બનાવીમે માછલીને ખવડાવો. 
 
કોઈ મંદિરમાં અનાજના દાન કરવુ. સાવરણી દાન કરવી. બ્રાહ્મણને ભોજન કરાવવું. 
 
અમાવસ્યા તિથિ પર શનિદેવ માટે તેલનો દાન કરવું. સાથે કાળી અડદ, કાળા તલ લોખંડ કાળા કપડા વગેરે વસ્તુઓનો દાન પણ કરી શકો છો. 
 
શિવલિંગ પર દૂધ અને કાળા તલ ચઢાવવું. 
 
અમાવસ્યા પર ક્રોધ ન કરવું. ઘરમાં ક્લેશ ન કરવું. કોઈ પણ અનૈતિક કામ ન કરવું. 
 
અમાવસ્યા તિથિ પર પિતૃ દેવતાઓ માટે ખાસ મહત્વ છે. આ આ દિવસે પિતરોના સામે દૂધનો દાન કોઈ ગરીબ માણસને કરવું. 
 
પીપળ પર જળ ચઢાવવું. ત્યારબાદ સાત પરિક્રમા કરવી. આ ઉપાયથી શનિ રાહુ અને કેતૂના દોષ દૂર થઈ જાય છે. 
 
હનુમાનજીને લાડુનો ભોગ લગાડો અને હનુમાન ચાલીસનો પાઠ કરવું. 

સંબંધિત સમાચાર

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments