rashifal-2026

Amas: ભાદ્રપદમાં આવતી અમાસને પિઠોરી અને કુશગ્રહણી અમાવસ્યા શા માટે કહેવાય છે?

Webdunia
ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2023 (11:30 IST)
Pithori Amavasya 2023- સનાતન ધર્મમાં, અમાવસ્યાનો દિવસ પૂર્વજોની આત્માની તૃપ્તિ માટે શ્રાદ્ધ કરવા માટે યોગ્ય માનવામાં આવે છે. તેમજ આ દિવસે સ્નાન, દાન, પૂજા વગેરે કરવાથી વ્યક્તિ વિશેષ લાભ મેળવે છે. ભાદ્રપદ અમાવસ્યાને પિઠોરી અમાવસ્યા અને કુશગ્રહણી અમાવસ્યા કહેવા પાછળ એક ખૂબ જ રસપ્રદ કારણ છે.
 
 
કુશગ્રહણી અમાવસ્યા કે પિઠોરી અમાસપણ કહેવાય છે.
ભાદ્રપદ અમાવસ્યાના દિવસે, કુશ નામના ઘાસને નદીઓ, મેદાનો વગેરેમાંથી તોડીને આખા વર્ષ દરમિયાન પૂજા, અનુષ્ઠાન અથવા શ્રાદ્ધ કરવા માટે ઘરે લાવવામાં આવે છે. આ જ કારણ છે કે તેને કુશગ્રહણી અમાવસ્યા પણ કહેવામાં આવે છે. ભાદ્રપદ અમાવસ્યાના દિવસે કણકની આકૃતિઓ બનાવીને દેવી દુર્ગા સહિત 64 દેવીઓની પૂજા કરવામાં આવે છે. પિઠોરીમાં પીઠનો શાબ્દિક અર્થ લોટ છે, જેના કારણે તેને પિઠોરી અમાવસ્યા કહેવામાં આવે છે.
 
ભાદ્રપદ અમાવસ્યાના ઉપાયો
 
આ દિવસે પિંડ દાન કરો અને પિતૃઓની શ્રાદ્ધ વિધિ કરો.
આ દિવસે બ્રાહ્મણો પર્વ કરો.
ગરીબ અને જરૂરિયાતમંદોને દાન કરો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?

જામફળની ચટણી

Year Ender Special: 2025 માં આ 5 ડેટિંગ ટ્રેન્ડ્સે દિલ જીતી લીધા છે, પ્રેમ વ્યક્ત કરવાની રીત બદલી નાખી છે

વધુ જુઓ..

નવીનતમ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

આગળનો લેખ
Show comments