Webdunia - Bharat's app for daily news and videos

Install App

અધિકમાસમાં કૃષ્ણપક્ષમાં દાન કરો આ 15 વસ્તુઓ

Webdunia
સોમવાર, 7 સપ્ટેમ્બર 2020 (18:29 IST)
પુરૂષોત્તમ માસમાં શ્રીહરિ વિષ્ણુ પૂજનની સાથે તિથિ મુજબ દાન કરવાથી માનવને ઘણા ગણુ વધારે ફળ પ્રાપ્ત હોય છે. સાથે જ આ મહીનામાં કથા સાંભળવાનો વધારે મહત્વ છે. આ મહાત્મયને શુભ ફળદાયી બનાવવા માટે માણસને પુરૂષોત્તમ માસમાં તેમનો આચરણ ખૂબ પવિત્ર અને સારું ચરિત્રને ઉજાગર કરનારું સદવ્ય્વહાર કરવું જોઈએ. પુરૂષોત્તમ માસમાં આપેલ દાન -ધર્મનો ખૂબ મોટું મહત્વ છે. આવો જાણીએ પુરૂષોત્તમ માસમાં તિથિ મુજબ કઈ વસ્તુઓનો દાન કરવુ :- 
અધિકમાસ કૃષ્ણપક્ષ દાન 
ચાંદી કે પાત્ર 
કાંસાના પાત્ર 
ચણા કે ચણાની દાળ  
ખારેક 
ગોળ અને તુવેર દાળ 
લાલ ચંદન 
મીઠા રંગ 
કપૂર કેવડાની ધૂપબત્તી 
કેસર 
કસ્તૂરી 
ગોલોચન (સ્ટોન ) 
શંખ
ઘંટી
મોતી કે મોતીની માળા 
હીરા / પન્ના/ મણિક કે કોઈ પણ રત્ન  

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments